________________
કેવળી પ્રભુનો સાથ
પર સંયમ, ૩૧૪-૩૧૫, ૪૧૯; કલ્યાણભાવ સેવવો, ૨૫; પૂર્ણ આજ્ઞાએ આરાધન કરવું, ૩૭૧; મૈત્રી આદિ ચાર ભાવના ભાવવી, ૨૬; સત્યવ્રત સેવવું, ૧૬૭ સુધારસ નું વદન તીર્થંકર પ્રભુને, ૪૯, ૭૫; આત્મદશા વધારવામાં ઉપયોગી, ૭૫; વધવાથી
લોહી ચેત બને, ૮૩ સંજ્વલન (કષાય): કેવળજ્ઞાન લેતાં ક્ષય, ૧૨૭;
ક્રોધ, ૧૨૭-૧૨૮; માન, ૧૩૩-૧૩૪; માયા, ૧૪૦; લોભ, ૧૪૬-૧૪૭ સંયમ: સત્તરભેદ, ૧૬૨, ઇચ્છા પર, ૩૨૧;
સ્વાદેંદ્રિય પર, ૩૩૬; સ્વચ્છંદ ત્યાગવાથી ખીલે, ૩૪૪ સંયમ ધર્મ અને વીતરાગતા, ૧૬૪; અંતરંગ
સંયમ ઉત્તમ, ૧૬૪; છઠ્ઠા ગુણસ્થાનથી શરૂ, ૧૬૪; ત્યાગ થી ખીલે, ૧૯૧; થી સંવર ખીલે, ૧૭૦-૧૭૧,૧૯૧; દેવલોકમાં ન હોય, ૧૬૩; ધર્મ ખીલવવા આશ્રવ, સંવર, નિર્જરા ભાવના, ૧૫૩; સત્તરભેદ, ૧૬૨ સંવેગઃ થી અશાતાના ઉદયોની ઉીણા, ૨૬૮ સંવર, ૧૫૬-૧૫૭; અવિરતિનો સાવદ્યયોગથી, ૧૫૬ ; કષાયનો, ૧૫૬; પૂર્ણ આજ્ઞાએ ક્ષમાપના કરવાથી, ૩૭૧; અંતરંગ સંયમથી વધે, ૧૬૪; ના પ્રકાર, ૧૫૭; અપ્રમાદથી પ્રમાદનો, ૧૫૬ ; વિકસાવવા સત્તરભેદે સંયમ આચરવો, ૧૭૦૧૭૧; યોગનો ૧પ૬,
સંસારભાવ: કેવી રીતે ઘટે, ૩૧૫, ૩૮૯,
૪૧૯-૪૨૦; ઘટાડવા બાર ભાવના, ૨૦૨૨૦૩; ઘટાડવા અશાતાના ઉદયો ઉપકારી, ૨૬૭; થી કષાયો વધે, ૨૩૫; શ્રીમદ્ રાજચંદ્રને ખૂબ મંદ, ૨૧૯; સાથે કરેલું આરાધન સંસારસુખ આપે, ૩૪૫ સંજ્ઞીપંચેન્દ્રિયપણું: પ્રાપ્ત કરવામાં સપુરુષનો ફાળો, ૭, ૧૪૮, ૧૪૯; માં ભાવની સ્વતંત્રતા, ૭, ૧૧૮-૧૧૯; માં સ્વચ્છેદે જીવનું પતન, ૧૧૯; માં સકામ નિર્જરા કરાય, ૧૫૭-૧૫૮ સ્વચ્છંદ: અને અપૂર્ણ અજ્ઞા, ૩૭૦; અને આજ્ઞા વિરોધી, ૩૨૨; દબાવાથી જલદીથી વિકાસ, ૨૮૮, ૩૯૨; ત્યાગવાથી આજ્ઞાધીનતા વધે, ૩૪૪; થી તપનાં આચરણમાં દોષ વધે, ૩૪૩, ૩૪૫; થી વિવેકશક્તિ હણાય, ૧૧૯; થી સંજ્ઞીપંચેન્દ્રિયની સ્વતંત્રતા હણાય, ૧૧૯; ધર્મથી કાબુમાં આવે - ૧૨૦ સ્વરૂપલીનતાઃ આજ્ઞાના આરાધનથી, ૩૪૭, ૪૨૨, ૪૨૬; એ સાચું તપ, ૧૭૭, ૩૨૦; એટલે બ્રહ્મચર્ય, ૧૮૭; થી કલ્યાણનાં પરમાણુ ગ્રહાય, ૩૬૨; થી માયાભાવ તૂટે, ૧૩૯; થી ચારિત્ર ખીલે, ૧૮૭, ૩૦૨; થી ઘાતી કર્મ અલ્પ બંધાય, ૨૭૯; ધ્યાન તપ થકી, ૩૪૧;
ની લગની થી શાતાનો નકાર, ૨૮૫ સ્વરૂપસ્થિતિ, જુઓ સ્વરૂપલીનતા સ્વસ્તિક: આત્માના જ્ઞાન ગુણનું પ્રતિક, પ૦-પ૨; આકૃતિ રુચક પ્રદેશની, પ૨, ૭૯-૮૧
સંવરભાવના, ૧૫૬; થી સંયમધર્મ ખીલે, ૧૫૬૧૫૭, ૧૯૧
સ્વાધ્યાય ત૫, ૧૮૦-૧૮૧, ૩૪૦
૪૮૨