________________
કેવળી પ્રભુનો સાથ
મેળવવા પુરુષાર્થ: અશાતાના ઉદયો ઉપકારી,૨૬૭-૨૬૮; આજ્ઞાધીનપણું વધારવું, ૨૬, ૨૪૮, ૩૮૦, ૪૦૯; ઉત્કૃષ્ટ(છઠ્ઠું) માટે, ૩૮૫-૩૮૬; મન,વચન, કાયાની સોંપણી, ૨૭; શ્રીમદ્ રાજચંદ્રનું, ૨૪૪, ૨૪૮; સંસારની આસક્તિ તોડવી, ૨૬૭; સંસારી પ્રવૃત્તિ સાથે કઠિન, ૨૪૪, ૨૬૭; સ્વચ્છંદ નિરોધ, ૨૭ – પ્રાપ્તિનું ફળઃ આજ્ઞાધીનપણું વધે, ૯૮, ૨૪૯, ૩૫૭; ઉદાસીનતા, ૨૪૮; ચારિત્ર ખીલે, ૨૪૯; નિસ્પૃહતા વધે, ૨૪૮, ૩૮૩; પ્રત્યાખ્યાની કષાય સત્તાગત થાય, ૧૨૭; પ્રમાદ ઘટે, ૩૫૭; મહાવ્રતનું પાલન, ૯૮ ; મોક્ષમાર્ગના રહસ્યો સમજાય, ૨૮, ૯૮; સંસારભાવ ઘટે, ૯૮, ૨૬૭
છૂટવાની ભાવના, ૧૧૯, ૧૪૮-૧૪૯, ૩૨૫; આત્મવિકાસ શરૂ કરે, ૩૭૯; આજ્ઞાપાલન તરફ લઈ જાય, ૩૩૩, ૩૭૯; કલ્યાણભાવથી વધે, ૧૯૫; જાતિસ્મૃતિજ્ઞાનથી દેઢ થાય, ૨૦૯; સદ્ગુરુની સહાયથી જાગે, ૧૧૯, ૧૪૯, ૧૭૪, ૨૦૨-૨૦૩; વધારવા અશાતાના ઉદયો ઉપકારી, ૨૬૭; સમકિત માટે પાત્રતા ખીલવવા, ૧૧૯, ૨૦૨-૨૦૩, ૩૨૫
જ
જાતિસ્મૃતિજ્ઞાનઃ ભામંડળના દર્શનથી પ્રગટે, ૬૮; શ્રીમદ્ રાજચંદ્રનું, ૨૦૯, ૩૯૭-૩૯૮; પ્રગટાવવામાં ઉપયોગી, ૨૦૯
વૈરાગ્ય
ત
તપ, ૩૨૦, ૩૩૪; અને વીતરાગતા, ૧૭૭, ૪૨૬-૪૨૭; અને આજ્ઞાનું કવચ, ૩૭૩;
અત્યંતર(આંતર), ૧૫૮, ૧૭૭, ૩૩૪; આત્માના ગુણો ખીલે, ૩૪૪; આંતરતપ નો ક્રમ, ૩૪૪; આજ્ઞા(ગુરુની)એ કરેલું આત્માર્થે સફળ, ૩૨૧, ૩૪૩, ૩૭૩, ૪૨૬; અંતરંગ (આંતર) તપ ઉત્તમ, ૧૭૮; ઇચ્છાનો ત્યાગ તે સાચું, ૧૭૬, ૩૨૧, ૩૭૩; થી સકામ નિર્જરા, ૧૫૮, ૧૯૧, ૩૩૪; થી વીર્ય વધે, ૧૯૧, ૩૫૮, ૩૬૨; ધ્યાન અને પ્રાયશ્ચિતથી ઉત્તમ નિર્જરા, ૧૫૮; બાર પ્રકાર, ૧૫૮, ૩૩૪; બાહ્ય, ૧૫૮, ૧૭૭, ૩૩૪-૩૩૭; બાહ્ય
તપનો ક્રમ, ૧૭૮, ૩૩૬; રાગ-દ્વેષથી નિવર્તવું તે, ૩૨૦; રસના(સ્વાદ્રિય)ને વશ કરવા, ૩૩૬; સમ્યક્દર્શન પછી આત્માર્થે ફળે, ૧૭૭; સંસારની સ્પૃહાથી બચાવે, ૩૬૦; સ્વરૂપલીનતા તે, ૧૭૭, ૩૨૦; સ્વચ્છંદથી કરવાથી સંસાર પુણ્ય મળે, ૩૪૫
પાપસ્થાનકના
તીર્થસ્થાન, ૧-૩, અઢાર ક્ષય વખતે, ૯૮; આત્મામાં રહેલું, ૧; આત્મવિકાસના દરેક સોપાનમાં સમાવેશ, ૬, ૯૭-૯૯; કલ્યાણભાવથી પ્રગટે, ૨, ૮, ૨૦૨; કલ્યાણનાં પરમાણુથી મજબૂત થાય, ૬૨; કેવળીપ્રભુનું, ૬૩; તીર્થંકર પ્રભુના હ્રદયથી પ્રગટે, ૧-૩, ૬૨, ૯૫, ૯૯; ના સ્પર્શથી જીવનો આત્મવિકાસ, ૭-૮, ૨૦૪; નો કાળ તથા ઊંડાણ, ૮, ૯૮; પંચપરમેષ્ટિ ભગવંતનું, ૭-૮, ૯૫; નો પ્રત્યક્ષ-પરોક્ષ આશ્રય, ૯૫; પાંચ મહાવ્રતના ક્ષય વખતે, ૯૮; જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા વખતે પ્રવર્તે, ૮, ૬૨
૪૭૦
તીર્થંકર ભગવાન, ૪, ૧૦-૧૧; અને ૐ ધ્વનિ,
૫૨, ૭૭-૭૮, ૯૫, ૧૦૦, ૧૯૮-૧૯૯,
૩૭૫, ૩૯૩; અને નમસ્કારમંત્ર, ૩૫૧