SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ છૂટવું. ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં વેદતાં હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં સંસારી પદાર્થોની આસક્તિનો ત્યાગ. સ્થાન પામે છે. સમ્યક્દર્શન સહિત દ્રવ્યથી ભાવપૂર્વક પંચેન્દ્રિય – સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની આરાધેલા વ્રતનિયમો પાંચમું ગુણસ્થાન પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે. દર્શાવે છે. આવા જીવને નવ પ્રાણ હોય છેઃ કાયબળ, પુણ્ય (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ શ્રવણેદ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. ગ્રહવા તે પુણ્ય. એટલે કે જે પ્રકારના ભાવ પંચમકાળ - અવસર્પિણીનો પાંચમો આરો. કરવાથી શાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પુણ્ય તત્ત્વ સૂચવે છે. પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો ઉત્તમ પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાન કષાય છે. પુણ્યાનુબંધી - પુણ્યનો અનુબંધ (બંધન) કરાવે પ્રતિક્રમણ - પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી તેવી પ્રવૃત્તિ. તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ. પુદ્ગલ - જે વર્ણ(રૂપ), રસ, ગંધ અને સ્પર્શ એ પ્રતિબંધ – અટકાયત, અટકાવનાર તત્ત્વ. ચાર ગુણોથી યુક્ત છે તે પુદ્ગલ. પ્રતિસ્થાપના સમિતિ - મુનિને શરીરધર્મ જાળવવા પુગલ પરાવર્તન - લોકના તમામે તમામ પુદ્ગલને જે મળ, મૂત્ર, બળખો આદિ ત્યાગ કરવાનો ભોગવતાં જે કાળ લાગે છે તેને પુદ્ગલ પરાવર્તન પ્રસંગ આવે તે અન્ય જીવજંતુ હણાય નહિ, કહે છે. દૂભાય નહિ, તેવી જગ્યામાં પરઠાવે. એ જગ્યાના પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની માલિકની પરઠવા માટે આજ્ઞા મેળવે અને સર્વ ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને પ્રકારે શુદ્ધિ જળવાય તે માટે સજાગ રહે. ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે પ્રદેશ (આત્મ) - આત્માનાં અસંખ્ય પ્રદેશ છે, તેનો પુરુષવેદ છે. નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. પૂર્વધારી - પૂર્વ(મહાગ્રંથ)ના અભ્યાસી. પૂર્વ કુલ પ્રદેશોદય - જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે ચૌદ છે. જેટલા પૂર્વનો અનુભવ સહિત અભ્યાસ પણ યોગમાં જોડાતો નથી, તેવા કર્મો કે જે નવાં કર્યો હોય તેટલા પૂર્વના તે ધરનાર કહેવાય. કર્મ બાંધ્યા વિના ભોગવાઈને ખરી જાય તે કર્મો પંચ પરમેષ્ટિ - અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ પ્રભાવના - આ સમકિતનું આઠમું અંગ(ગુણ) એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ છે. ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા કહેવાય છે. જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ જ્ઞાન પ્રસારક કાર્યો કરવાં. લોકો ધર્મ પ્રત્યે ४४८
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy