________________
પરિશિષ્ટ ૧
પહેલાં મનોમંથન વાળી ભૂમિકા જીવને પ્રાપ્ત દર્શનાવરણ કર્મ - પાંચ ઇન્દ્રિય અને છઠું મન થાય છે. ત્યારે જીવને ‘આત્મા નથી જ' અથવા એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, આવી પદાર્થનું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું તે દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. દર્શન કહેવાય છે. જે કર્મ આત્માના દર્શનગુણ તેનો કાળ અંતમુહૂર્તનો છે.
પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી તેને
દર્શનાવરણ કર્મ કહેવાય છે. દયા - દયા એટલે અનુકંપા, દુ:ખથી
છુટે એવી લાગણી. સંસારનાં પરિભ્રમણથી દિગંબર મુનિ - દિગ્યું એટલે દિશા. અને અંબર પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે
એટલે વસ્ત્ર. દિશાઓ જેનું વસ્ત્ર છે તેવા મુનિ સ્વદયા. બીજાનું ભલું થાય, બીજાઓ દુ:ખથી
(મુનિ) દિગંબર મુનિ કહેવાય છે. મુક્ત થાય એવી ભાવના તે પરદયા.
દીક્ષા - જુઓ સર્વસંગ પરિત્યાગ જીવને સંસારથી છોડાવવાના ભાવ એ સૂક્ષ્મ દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ સ્થૂળ
દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે. દયા છે.
દેવ ચાર પ્રકારના છે. ભુવનપતિ, વાણવ્યંતર,
જ્યોતિષિક અને વૈમાનિક. તેમને મુખ્યતાએ દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન – કષાયોમાં સહુથી શાતાનો અને ગૌણતાનો અશાતાનો ઉદય સૂમ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ વર્તે છે. ગુણસ્થાને બધા બાદર – ધૂળ કષાયોનો નાશ
દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યાને દેવલોક કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના
કહે છે. સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ પ્રકારે આ ગુણસ્થાને શ્રેણિમાં સૂમમાં દેશપરિત્યાગ - દેશ એટલે અંશ. અમુક ભાગનો સૂમ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ ત્યાગ એટલે દેશ પરિત્યાગ. સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે.
દેશવ્રત (દેશવિરતિ) - નાનાં વ્રતોને દેશવ્રત કહે છે. દર્શન - પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે મનથી પૂર્ણ નહિ પણ અમુક અંશે પળાતું વ્રત દેશવ્રત પહેલા સમયની સામાન્ય જાણકારી આત્મા
કહેવાય. ગ્રહણ કરે છે તેને દર્શન કહેવાય છે.
દેહાત્મબુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ કરવી,
તે હું છું એવા ભાવમાં રહેવું તે દેહાત્મબુદ્ધિ છે. દર્શનમોહ - જે કર્મ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ
આદિ શ્રદ્ધાનને આવરી જીવને પોતાનાં સ્વરૂપનું દ્રવ્ય - દ્રવ્ય એટલે પદાર્થ કે વસ્તુ. સમગ્ર લોક(વિશ્વ) યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહ કહેવાય છે. માત્ર છ પ્રકારનાં દ્રવ્ય ધરાવે છે. તે છે – જીવ, તેની ત્રણ પ્રકૃતિ છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય.
અને કાળ.
૪૪૩