________________
પરિશિષ્ટ ૧
ચૌદમાં ગુણસ્થાને રુંધાતા હોવાથી આ અયોગી (નિત્યત્વ). ૩. આત્મા કર્તા છે (કર્તુત્વ). ૪. કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના આત્મા ભોક્તા છે (ભોકતૃત્વ). ૫. મોક્ષ છે. ૬. છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક મોક્ષનો ઉપાય છે. જ સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ત્યાં સ્થિર થઈ
જાતિસ્મૃતિજ્ઞાન - મતિજ્ઞાનના ઉઘાડથી પૂર્વના જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ
ભવોની સ્મૃતિ આવે, જેના અનુસંધાનમાં અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા
જીવના સંસારથી છૂટવાના ભાવ વધે છે તે. અનંતદર્શન સહિત વસે છે. ચૌરેંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર
જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી
તે જીવ કહેવાય છે. ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે. આવા જીવને આઠ પ્રાણ હોય છેઃ કાયબળ, જુગુપ્સા નોકષાય - દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી ચક્ષુઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ.
ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. છઠ્ઠ ગુણસ્થાન (ઉત્કૃષ્ટ) - મન, વચન તથા કાયાનું તત્ત્વ (નવ) - આત્માની જાણકારી મેળવવા માટે બહુલતાએ આજ્ઞાધીનપણું.
શ્રી તીર્થકર ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. આ છઠ્ઠું સર્વવિરતિ સમ્યક્રદૃષ્ટિ ગુણસ્થાન પાંચમા નવ તત્ત્વ છે - જીવ, અજીવ, પાપ, પુષ્ય, ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ સાધી
તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક આદિ પૂર્ણતાએ પહોંચે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન આવે છે.
સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, કર્મની તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ થઈ મન,
નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. તપ વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની
બાર પ્રકારે છે, છ બાહ્યતા (અનશન, ઉણોદરી, આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી
વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન, સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ
કાયક્લેશ) અને છ આંતરતપ(પ્રાયશ્ચિત્ત, થાય છે ત્યારે છટ્ઠ ગુણસ્થાન પ્રગટે છે.
વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, છધસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ ધ્યાન) છે. તે છદ્મસ્થ અવસ્થા.
તપ (ઉત્તમ) – સમસ્ત રાગાદિભાવોની ઇચ્છાનો છ પદ (આત્માનાં) - જીવને સમકિત અને તે પછીની ત્યાગ કરી સ્વરૂપમાં - પોતામાં લીન થવું અર્થાત્
અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે આત્માનાં આત્મલીનતા દ્વારા વિકારો પર જય મેળવવો એ છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ એમ શ્રી તપ છે. આ તપ સમ્યકદર્શન સહિત કરવામાં તીર્થકર ભગવાને બોધ્યું છે. આ છ પદ છે - આવે છે ત્યારે જ આત્માર્થે સફળ થવાય છે અને ૧. આત્મા છે (અસ્તિત્વ). ૨. આત્મા નિત્ય છે તે જ ઉત્તમ તપ છે.
૪૪૧