________________
પરિશિષ્ટ ૧
આકિંચન્ય (ઉત્તમ) - આકિંચન્ય એ પરિગ્રહનો આત્મમાર્ગ - આત્માને શુદ્ધ કરવાનો રસ્તો. વિરોધીભાવ છે. આત્માથી ભિન્ન પરપદાર્થોને
આત્મશુદ્ધિ - આત્માના પ્રદેશો પરથી જેટલા કર્મ અને એમના લક્ષે ઉત્પન્ન થતા મોહ તથા
ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ વધે છે. રાગદ્વેષરૂપ વિકારોને પોતાના ન માનવા અને તેમાં એકરૂપ ન થવું તે આકિંચન્ય છે. આત્મા આત્મસન્મુખતા - આત્માને ચોખ્ખો કરવાના સિવાયના પરપદાર્થ પ્રત્યેના મારાપણાના ભાવને પ્રયત્નમાં લાગવું તે. આત્માના આશ્રયે છોડવા તે ઉત્તમ આકિંચન્ય
આત્મસ્થિરતા - આત્માને વિભાવભાવમાં જવા ન ધર્મ છે.
દેતાં, સ્વરૂપમાં સ્થિર રાખવો. આગાર ધર્મ - ગૃહસ્થની ચર્યા.
આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા આચાર્યજી - શ્રી પ્રભુએ જણાવેલા મુનિ જીવનના કમરહિત જીવ. આચારને યથાર્થતાએ પાળી, પોતાના આચારથી
આત્માનુયોગ - બે જીવો વચ્ચેનો જ અન્ય જીવોને ધર્મસન્મુખ કરે છે તે આચાર્યજી.
સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં રહેલો લગભગ ૨૦૦ આચાર્યોમાં શ્રેષ્ઠ તે શ્રી ગણધર.
ભવનો શુભ સંબંધ. આર્જવ (ઉત્તમ) - આત્માના આશ્રયે, છળ,
આત્માનુબંધી યોગ - બે જીવો વચ્ચેનો માયાકપટના અભાવરૂપ જે શાંતિ આત્મામાં
સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં ૩૫૦ ભવથી વધારે ઉપજે છે તેને આર્જવ કહે છે. આર્જવ એટલે
ભવનો શુભ સંબંધ. ઋજુતા અથવા સરળતા. સમ્યગ્દર્શન સહિત જે સરળતાનો ગુણ અથવા ભાવ તે ઉત્તમ આત્માનુભૂતિ - આત્માનો અનુભવ. આર્જવ છે.
આપ્ત પુરુષ - જેણે આત્માની એટલી શુદ્ધિ આઠમું નિવૃત્તિનાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) મેળવી છે કે તે અન્ય જીવને આત્માર્થે પુરુષાર્થ - બાદર એટલે મોટું, મોટા કર્મનાં ઉદય જ્યાં કરવામાં મદદ કરી શકવા શક્તિમાન થાય, તે સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી આપ્ત પુરુષ. નિવૃત્ત થયો છે, તે નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન
આદાનનિક્ષેપણા સમિતિ – પોતે જે વસ્ત્ર, પાત્ર, તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ
રજોહરણ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા હોય તેની થાય છે.
એવી રીતે જાળવણી કરવી અને પ્રતિલેખના આર્તધ્યાન – મનનાં ચિંતાત્મક પરિણામ.
કરવી કે સૂમ અસંજ્ઞી જીવો પણ તેમના થકી
દૂભાય નહિ. આત્મધર્મ – સ્વરૂપમાં સ્થિર થવા માટે જીવે કરવા યોગ્ય ક્રિયાઓ, અથવા આત્માએ કેળવવા યોગ્ય આયુષ્ય કર્મ - આયુષ્ય કર્મના ઉદયથી જીવને ગુણો.
પ્રાપ્ત થયેલા દેહમાં અમુક કાળ સુધી રહેવું
૪૩૩