________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
તેને લીધે અવધાન, જ્યોતિષાદિ પ્રત્યે નિસ્પૃહતા - ૨૫૭; સંસારી ઉપાધિનો ઉદય - ૨૫૮; સત્સંગ અને સર્વસંગપરિત્યાગની ઇચ્છા - ૨૫૯; પૂર્ણ પાત્રતા આવ્યા પછી જ પરમાર્થ પ્રકાશવાની નેમ - ૨૬૧; માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ કરવાની વૃત્તિ - ૨૬૨; ઉપાધિમાં પણ સમાધિ જાળવવાનો પુરુષાર્થ – ૨૬૩; સંસારમાં નિરસતા - ૨૬૬; કલ્યાણભાવ બળવાન - ૨૬૮; સં. ૧૯૪૯માં આંતરબાહ્ય શ્રેણિ વચ્ચેનો વિરોધ વધ્યો - ર૬૯; લખાણકાર્યની મંદતા - ૨૬૯; તે સ્થિતિમાં પણ આત્મસમાધિની જાળવણી - ૨૭૧; સહુ પ્રતિ આત્મદષ્ટિ - ૨૭૨; સં. ૧૯૫૦માં પણ ઉપાધિયોગ ચાલુ ૨૭૪; અંતરંગ પુરુષાર્થની બળવત્તરતા - ૨૭૫; સંસારી પ્રસંગોમાં ભાગ લેવાની અનિચ્છા - ૨૭૭; પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવામાં વધતું આત્મબળ - ૨૭૭; સં ૧૯૫૧માં નિવૃત્ત થવાની ભાવના દેઢ – ૨૭૯; વેપારનું બહોળાપણું – ૨૮૦; પ્રવૃત્તિ કરવામાં ઇચ્છાબળની અલ્પતા - ૨૮૩; ઉદયગત પ્રવૃત્તિની મુખ્યતા - ૨૮૪; પ્રવૃત્તિમાં પણ ખીલતી અસંગવૃત્તિ ૨૮૬; ત્રીજા તબક્કાનાં દસ્કતોમાં જોવા મળતું આત્મદશાનું સૂચન - ૨૮૭; તેમનાં આત્મશુદ્ધિ કરવાનાં લક્ષથી તથા આજ્ઞાધીનપણાથી ફલિત થતું ધર્મનું મંગલપણું – ૨૮૮.
ચોથો તબક્કો - ૨૯૧; સં ૧૯૫રથી ઉપાધિયોગમાંથી નિવૃત્તિ - ૨૯૧; તેમણે શરૂ કરેલું કડક ચારિત્રપાલન - ૨૯૧; નિવૃત્તિનો સમય ગ્રંથવાંચન, મનન આદિમાં પસાર કરતા - ૨૯૨; આત્મશુદ્ધિની વર્ધમાનતા - ૨૯૩; ધર્મોન્નતિ કરવાની ભાવનામાં વૃદ્ધિ - ૨૯૪; પોતાની સં. ૧૯૫રની દશાનું પૃથક્કરણ – ૨૯૫; સં. ૧૯૫૩માં વધેલાં આત્મચિંતન, વીતરાગતા તથા અસંગતા - ૨૯૮; સૌભાગભાઈના દેહત્યાગના પ્રસંગ વખતે તેમની સ્થિતપ્રજ્ઞતા ૨૯૯; સં. ૧૯૫૪માં આત્મશુદ્ધિ વધારવાનો પુરુષાર્થ ઉગ - ૩૮૨; સં ૧૯૫૫માં તેમનો સર્વ સંસારી પ્રવૃત્તિનો ત્યાગ - ૩૦૫; સં. ૧૯૫૬માં અસંગતા અને નિસ્પૃહતા વધ્યાં, આવરણોનો ક્ષયોપશમ - ૩૦૬; તેમને તબિયતની પ્રતિકૂળતા - ૩૦૭; અંતિમ સમાધિ - ૩૦૯; દેવલોકનો ભવ કુદાવી જવાનો ભવ્ય પુરુષાર્થ - ૩૧૦.