________________
Adarsh Kelvaninu Upnishad
Edited by: Gunvant Barvalia
18th June 2016.
આદર્શ કેળવણીનું ઉપનિષદ સંપાદન ગુણવંત બરવાળિયા
(જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૪ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો - નિબંધોનો સંચય)
મૂલ્ય : ૨૨૦૦/
પ્રકાશક :
અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત
સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર,
૨ - મેવાડ, પાટનવાલા એસ્ટેટ - એલ. બી. એસ. રોડ
ઘાટકોપર (વે.) મુંબઈ - ૮૬
gunvant.harvalia@gmail.com Ph.: 022 42153545
મુદ્રણ વ્યવસ્થા :
સસ્તું પુસ્તક ભંડાર અમદાવાદ - ૧.
૨
આદર્શ કેળવણીનું ઉપનિષદ
નિવેદન
શ્રી દશ-તાલુકા વર્ધમાન કેળવણી મંડળ - મુંબઈ તથા હરિલાલ કેશવજી ખેતાણી દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થીભવન સંચાલિત - એસ. એસ. અજમેરા વિદ્યાવિહાર તથા કન્યા છાત્રાલય અમરેલી પ્રેરિત - અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરટી રિસર્ચ સેન્ટર આયોજિત, અમરેલી મુકામે ૧૭-૧૮ જૂન ૨૦૧૬માં યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૪મા, ‘આદર્શ કેળવણીનું ઉપનિષદ' વિષયક વિદ્વાનોના પ્રાપ્ત નિબંધો અને શોધપત્રોને ગ્રંથસ્થ કરી આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું.
જીવનવિકાસના પ્રત્યેક તબ્બકામાં શિક્ષણનું સ્થાન આગવું છે. યોગ્ય કેળવણી જ માનવીના સંસ્કાર-ઘડતરનું કાર્ય કરી શકે છે, માટે આ સત્રમાં શિક્ષણનાં વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાતો પોતાના વિચારો પ્રગટ કરે તેવો ઉપક્રમ રાખ્યો છે.
ધર્મ માનવજીવનના આત્મવિકાસનું મહત્ત્વનું અંગ છે, માટે ધર્મ અને કેળવણીનાં અનુબંધનો સ્વીકાર ઉજાગર કર્યો છે. આ કારણે જૈન
દાર્શનિકો અને સ્વામિનારાયણ સંતોના કેળવણી અંગેના વિચારો વિદ્વાનો દ્વારા રજૂ કરાયા છે.
જ્ઞાનસત્રના આયોજનને સફળ બનાવવા સંસ્થાના તમામ સંચાલકોનો
સહયોગ મળ્યો છે, તેનો ઋણ સ્વીકાર કરું છું.
•
·
·
·
·
સેન્ટરની પ્રત્યેક પ્રવૃત્તિમાં
શ્રી કલ્પતરુ સાધના કેન્દ્ર મુંબઈ - દેવલાલી
શ્રી હરસુખભાઈ મહેતા મૅનેજિંગ ટ્રસ્ટી
એમ. ડી. મહેતા ઍજ્યુકેશનલ ટ્રસ્ટ - ધ્રોળ
શ્રી ચંદ્રકાન્ત દફતરી પ્રમુખ - શ્રી વર્ધમાન સેવા સંઘ રાજકોટ - મો૨બી
શ્રી અરવિંદભાઈ ગોડા - માટુંગા
શ્રી ખીમજીભાઈ મણશીભાઈ છાડવા - મુંબઈ
શ્રીમતી રેખાબહેન બકુલભાઈ ગાંધી - માટુંગા આદર્શ કેળવણીનું ઉપનિષદ