SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૩૮ આ ક્ષેત્રના કવિએ કરી “મહાવીરની મુલાકાત પાકિસ્તાનના બહાવલપુર ક્ષેત્રમાં એક કવિ છે – અશુલાલ ફકીર. તેઆનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અત્યારે તેઓ વિખ્યાત કવિ અશુલાલ કીરના નામથી પ્રસિદ્ધ છે. તેઓએ એક કવિતા મહાવીર ના મુત્રા” પોતાની બહાવલપુરી બોલીમાં લખી છે – "लैहंदी होइयाँ जंगल दे औं पार रखेन्दा देहँदी होइयाँ राह विच नाग डू यूँहां आया असाँ न मारिया तली हेर्छ ढूँहाँ आया असाँ न मारिया औखी कोई ससर चा नेती आप आ लन्यूँ डेंभू लड़िया सी न कीती મોયૉ વૉ| ” અર્થાત્ જંગલમાં આગળ વધતાં આપ (મહાવીર) તેની પાર પહોંચ્યા. ત્યાં ફરતાં હતા ત્યારે ત્યાં બે મોઢાવાળો નાગ આવ્યો. તેને આપે કંઈ ન કર્યું. (કોઇ કષ્ટ ન આપ્યું, માર્યો નહીં). હાથની હથેળી નીચે વીંછી આવી ગયો તો તેને પણ કંઈ ન કર્યું. વિચાર્યું, પોતાની મેળે ચાલ્યો જશે. તેણે ડંખ માર્યો પણ મહાવીરના મોઢામાંથી એક ઊંહકારો પણ ન નીકળ્યો! જાણે આ શરીર જીવિત નહીં મૃત હોય ! ૧૧૮
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy