SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ -------------પાકિસ્તાનનાં જૈન મંદિરો ગૂગલે તેને બૌદ્ધ ધર્મનો ૨૫૦૦ વર્ષ જૂનો પ્રાચીન મિનાર બતાવ્યો છે. તેની નજીક અહમદપુર શર્કિયા ગામની પાસે સોહી-વિહારમાં ટેકિસભાના સમયનો એક બૌદ્ધતૂપ છે, જે અત્યંત જીર્ણ દશામાં છે. ગામવાળાઓએ તેની ઈટો પણ વેચી દીધી છે! થોડાં વર્ષ પહેલાં અહીં માટીનો ઢગ વિદ્યમાન હતો. પત્તન-મિનારા ... બૌદ્ધ પૂજાસ્થાન ... સોહી વિહાર . બૌદ્ધતૂપ .. બાહુબલીનું ટેક્સિલા ('તક્ષશિલા)’ રાજ્ય...બાહુબલીના નામ પર બહાવલપુર ... ઇતિહાસ ખામોશ છે, પણ મિનારનો અવાજ સાંભળી શકાય છે કે ૨૫૦૦ વર્ષ પહેલાં આ ધરતી પ્રભુ મહાવીરનાં ચરણકમળથી પાવન થઈ હતી. ૧૧૭
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy