________________
000000000000000000000000000000
૦૯. | અનુત્તરોપપાતિક સૂત્ર સંયમની ઉત્કૃષ્ટ સાધનાથી સર્વોચ્ચ દેવલોક અનુત્તર
વિમાનમાં ઉત્પન્ન થવાવાળા ૩૩ ત્યાગી, તપસ્વી ત્રયોનું સ્તગુનો.
પાંચ આથવો (પાપો)નું એવં પાંચ સંવરનું વિસ્તૃત સાહિત્યિક ભાષામાં વર્ણન.
૧૦. | પ્રનવ્યાકરણ સૂત્ર
૧૧.
૧૨.
૧૩.
વિપાક સૂત્ર
રાજપ્રનીય સૂત્ર (રાયપ્પસેણીય) ૧૪. જીવા જીવભિગમ સૂત્ર
ઔપપાતિક સૂત્ર (ઉવવાઈ)
૧૮.
૧૫. | પ્રજ્ઞાપના સૂત્ર
૧૬. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ભૂગોળ – ખગોળ અને ઇતિહાસનું સંયોજન.
૧૭.
જ્યોતિષ ગણરાજ
ઋષભદેવ, ભરત ચક્રવર્તી, છ આરા આદિ.
સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા સંબંધી સર્વાંગીણ વર્ણન.
મહાપાપી અનેક દુ:ખ ભોગવી-ભોગવીને દીર્ઘકાળથી પછી મોક્ષ જવાવાળા તથા સુખે-સુખે અલ્પ ભવમાં મોક્ષ જવાવાળા મહાન સદ્ગુણી આત્માઓના ૧૦૧૦ અધ્યયન. જીવ માટે પાપ-પીડાની અને સત્કર્મોસુખની આમંત્રણ- પત્રિકા છે.
ભગવાન મહાવીરનું સમવસરણ, પરિષદાં, પ્રવચન દેશના, અણગારોની આરાધના, આપણાં જ કર્મો
આપણી સદ્ગતિ કે દુગતું કારણ છે. વિવિધ સાધકો, જીવોની દેવોત્પત્તિ.
રાજા પરદેશીની કેશી સ્વામી સાથેની ચર્ચા તથા ભવની કો.
જીવોના ભેદ-પ્રભેદ અને લઘુદંડક, કાયસ્થિતિ, અંતર. સંપૂર્ણ વિર્હાલોક, દીપ-સમુદ્રનું વર્ણન. જીવ વિજ્ઞાનનો અમૂલ્ય દસ્તાવેજ.
પદાર્થવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને ચૈતસિક શક્તિનાં જ્ઞાનનો ખજાનો.
(ચંદ્ર પ્રજ્ઞપ્તિ)
પ્રજ્ઞપ્તિ સૂત્ર (સૂર્ય પ્રજ્ઞપ્તિ)
૨૦ અધ્યયનોમાં, તેને ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આ બે સૂત્ર ગણવામાં આવે છે.
૧૫
000000000000000000000000000000
૨૪.
૧૯.
થી
૨૩. | - પુષ્પિકા
૨૬.
૨૫. | દશાશ્રુતસ્કંધ સૂત્ર
૨૭.
૨૮.
ચેડારાજા અને કોણિકનો મહાસંગ્રામ, નરકગામી. સ્વર્ગગામી જીવ. ચંદ્ર, સૂર્ય, ગ્રહ દેવતાના પર્વભાવ તેને નિરયાવલિકાદિ પાંચ - શાસ્ત્ર ગણવામાં આવે છે. વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ વ્યક્ત કરતું સાહિત્ય એટલે વૃષ્ણિદશા(બન્ડિશા) નિરચાવલિકા પંચમ. નિશીથ સૂત્ર
• પુષ્પચૂલિકા
•
પ્રાયશ્ચિત્ત-દોષસ્થાનોનું વર્ણન, ૨૦ ઉદ્દેશક –
અધ્યયનોમાં.
સાધુ જીવનની મર્યાદાઓ અને આચારશુદ્ધિનું
વર્ણન.
સાધ્વાચાર ઉત્સર્ગ અપવાદ પરિસ્થિતિના કલ્પ તથા પ્રાયશ્ચિત્ત.
સાધક પરિવાર વચ્ચે સંવાદનું સર્જન કરાવતું શાસ્ત્ર. સાધુઓના ગચ્છના વ્યવહાર, વ્યવસ્થા, સંઘ સંચાલન, પદવીઓ, ગચ્છ ત્યાગ વિધિ, આલોચના, પ્રાયશ્ચિત્ત, સેવા મહત્ત્વ આદિ. ૩૬ અધ્યયનોમાં ઉપદેશી વિષય તત્ત્વ, કથા આચાર, વિનય, જ્ઞાન, મોક્ષ માર્ગનો નિર્દેશ કરતી ભગવાન મહાવીરની અંતિમ વાણી. દસ અધ્યયનોમાં સાધ્વાચારના અનેક મૌલિક નિયમ, વિધિવિધાન, વિનયધર્મ. બે ચૂલિકાઓમાં હિતશિક્ષા, સંયમ સુરક્ષા, એક્સવિહારચર્યા વિધાન તથા તેની ભલામણ. - સાધુજીવનની બાળપોથી. ૫ જ્ઞાનનું વર્ણન, બહુશ્રુત, અનુયોગધર, પૂર્વાચાર્યના ગુણકીર્તન. ૧૨ અંગસૂત્રોનો પરિચય. જ્ઞાન અને સંઘ ભક્તિનું વર્ણન. સામાજિક, સાંસ્કૃતિક, સંગીત, કલા, આવશ્યક અનુયોગ, નયનિક્ષેપ, પ્રમાણ, ડાલાપાલા, પલ્યોપમ, સાગરોપમ, અંગુલના ત્રણ પ્રકારથી માપ આદિ.
૨૯.
*નિરયાવલિકા
• કલ્પવસંતિકા
30.
બૃહત્કલ્પ સૂત્ર
વ્યવહાર સૂત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર
દશવૈકાલિક સૂત્ર
નંદીસૂત્ર
૩૧. | અનુયોગદ્વાર સૂત્ર
૧૬