________________
નિવેદન)
વિનયધર્મ અનુક્રમણિકા
જ
૪
અમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત, સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ (9) જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર આયોજિત જૈન (0)
સાહિત્ય ‘જ્ઞાનસત્ર-૧૫’ અમદાવાદ, ગુજરાત વિશ્વકોશ ભવનમાં તા. ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૭ના યોજાયેલ છે.
ડૉ. રતનબહેન ખીમજીભાઈ છાડવા પ્રેરિત આ સત્રના AS પ્રમુખસ્થાને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ બિરાજશે. જ્ઞાનસત્રમાં
પ્રસ્તુતિ માટે વિદ્વાનોના પ્રાપ્ત નિબંધો અને શોધપત્રોને ગ્રંથસ્થ કરી H ‘વિનયધર્મ' નામે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.
ભારતીય દર્શનો જ નહિ, પરંતુ વિશ્વની તમામ દાર્શનિક પરંપરાએ જીવનમાં વિનયને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. વિવિધ ધર્મ દર્શનના અભ્યાસી વિદ્વાનોના શોધપત્રોને ગ્રંથસ્થ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
જ્ઞાનસત્રનો બીજો વિષય “જૈન દર્શનમાં કેવળણી વિચાર''ના શોધપત્રોના સંચયના અન્ય ગ્રંથ દ્વારા પ્રકાશિત કરેલ છે.
સંપાદનકાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેનનો સહયોગ (9) સાંપડ્યો છે. જ્ઞાનસત્રને સફળ બનાવવા ખીમજીભાઈ છાડવા, ડૉ. (૨) નલિનીબહેન દેસાઈ અને પ્રકાશભાઈ શાહનો પુરુષાર્થ અનુમોદનીય છે.
પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈ શાહનો (0) અભાર.
ગ્રંથમાં ઉત્સુત્ર પ્રરૂપણા થઈ હોય તો ક્ષમાયાચના કરું છું. મુંબઈ - ફેબ્રુ.-૨૦૧૭.
• ગુણવંત બરવાળિયા (0)
દમ વિષય
લેખકનું નામ પૃષ્ઠ ક્ર. (૧) મહોરૂ બદલેલા મેહની ઓળખ કરાવે - રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ તેનું નામ ‘વિનય’
નમ્રમુનિ મ.સા. | (૨) વિનયધર્મ અને આચાર
- ડૉ. તરુલતાજી મ.સ. ૬ (૩) સર્વ ગુણ શિરોમણિ : વિનય )
- ડૉ. કુમારપાળ દેસાઈ ૧૨ (૪) વિનય : આત્મસાધનાની દૃષ્ટિએ - સુરેશભાઈ ગાલા (૫) દશ વૈકાલિક સૂત્રના સંદર્ભમાં વિનય ધર્મની વિવેચના - પાર્વતી નેણશી ખીરાણી ૨૪ (૬) ધર્મકથાનુયોગમાં વિનયધર્મનું નિરૂપણ - ડૉ. રતનબહેન ખીમજી છાડવા 0 (૭) આત્મવિકાસમાં વિનયધર્મનું મહત્વ - ડૉ. કી યોગેશ શાહ ૩૬ (૮) જૈન અને વૈદિક ધર્મમાં વિનયતપનું ચિંતન - ડૉ. રેણુકા પોરવાલ ૪૨. | (૯) આત્યંતર તપ : વિનય
- ડૉ. મધુબહેન બરવાળિયા (૧૦) હિન્દી : દિગમ્બર ગ્રન્થ ‘‘તિર્થીયર ભાવણા'' વિનય સમ્પન્નતા
- શ્રીમતી વિજયલક્ષ્મી મુંશી (૧૧) વિનય પ્રતિપદા ઃ ઉપકાર ભાવનો ઉદ્દગાર - શૈલેષી અજમેરા (૧૨) સમક્તિના સડસઠ બોલની સજઝાય - - ડૉ. ઉપલા મોદી
ઢાળ ત્રીજી : દસ વિનય (૧૩) મનનું મૃત્યુ – વિનય
- મિતેશભાઈ એ. શાહ (૧૪) શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ત ‘વિનય સજઝાય’ - ડૉ. ભાનુબહેન સત્રા જ (૧૫) શિષ્યનો ગુરુ પ્રત્યે વિનય
- પારુલબહેન ભરતકુમાર ગાંધી ૮૬ (૧૬) વિનય સાથે વિવેકનું સાયુજ્ય ઃ કાંચનમણિ યોગ - ગુણવંત બરવાળિયા ૯૪ (૧૭) શ્રાવક-શ્રાવિકામાં વિનયધર્મ
- ખીમજી મણશી છેડવા ૯
Re©©x(II) ST©©તી
( V )