SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ s પ્રશ્ર્ચત ૮૯ સુ ઉપર ડેમ. તેથી ચરિત્રોનુસાનાં દેસતઃ ચારિનામ ' ખાયડીને તત્ત્વ ગણનારાઓને ગૃહસ્થ ધમ હેય નહિં સાધુના સર્વાંવિરતિપણામાં તલાશીન એવા ગૃહસ્થાને દેશવિરતિ હોય. તેથી શ્રાવક જણાવે છે કે મેસવિરતિની સફરને ઈચ્છનાર, તેમાં દેશવરતિમાં આવ્યા છીએ અને તે દેશવિરતિ એ સવિરતિની નિશાળ છે. આ વાત સમવા માટે શ્રાવક જણાવે છે કે- ખાર ત્રના ખાર વ્રત તરીકે નથી લીધા પશુ વિતિમાં લાવવા માટે પગથીયા તરીકે લીધા છે. પગથીયું શા ઉપરથી માનવું? અણુવ્રત ને તેના અતિચાર ધ્યાનમાં લેશે એટલે સર્વવિરતિના પથ્થી તરીકે ખબર પડશે. હવે ખર વ્રત કયા ? તેના અતિચાર કયા? સવિરતિનું પગથીયું કેવી રીતે ? તે અધિકાર અગ્રવ માન. ' પ્રવચન ૮૯ મુ સંવત ૧૯૮૨ શ્રાવણ વદી ૬ સેક્રમવાર સામયિક પૂજાર્દિક ધમ કયારે કહેવાય ? શાકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે જે વસ્તુ પેાતાની માલિકીની કખાની હોય, છતાં તે વસ્તુની કિંમત સદુપયેાગાદ્વિકના પરિણામેા જેના ધ્યાનમાં ન આવે તેવાને તે વસ્તુની વ્યવસ્થા કરવાના હક મળતા નથી. તે હિંસાને ધર્મ કઈ બહારની વસ્તુ નથી. દેવનુ આરાધન, સામાયિક પૌષધ પ્રતિક્રમણાર્દિકને ધમ કહીએ છીએ. ગુરૂની સેવાને ધમ કહીએ છીએ પણ ખરેખર એ ધર્મ નથી, ગભરાશે નહિં ! જિનેશ્વરની પૂજા સામાયિકાક્રિકને ગુરુની સેવાને ધર્માંમાંથી કાઢી નાખ્યા તેથી ગભરાવાનું નથી. એ ધર્મના કારણેા છે. ખુ; પોતે ધર્મ નથી. દહીંને રવૈયાથી મથીએ ત્યારે માખણુ નીકળે છે, પણુ રવૈયે પેતે માખર્ચે નથી. રવૈયાને માખણ ધારી ગાળા ઉપર દરકાર ન રાખીએ અને રવૈયા જ પકડી રાખીએ તે મૂખ જ ગણુાઈએ, રવૈઇયા વગર દહીમાંથી માખણુ હું વીકળે એ ચેસ છે. રવૈયાની જરૂર છે, પશુ રવૈયા માખણુ નથી, તેર્નીજ રીતે જિતેશ્વરની પૂજા સામાવિક પૌત્ર પ્રમાવના ગુરુની સેવા એ મુદ્દે ધર્મ નથી તે ધર્મના સાધના છે, જિનેશ્વર
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy