________________
મારગ” ઉપર તેઓશ્રીએ સુંદર વિવેચન કર્યું છે અને સ્વયંસ્ફરિત કેટલાક કાવ્યોની રચના પણ તેમાં સમાવિષ્ટ કરી છે. આ પુસ્તિકા પણ પ્રાથમિક ભૂમિકાનાં સાધક-મુમુક્ષુને પ્રેરણારૂપ બની છે.
આ ગ્રંથનાં પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનારા મુંબઈનાં શ્રી વિપુલભાઈ તથા બીનાબહેન ગોસલીયા તેમજ શ્રી મધુભાઈ પારેખનાં પરીવારનો આભાર માનીએ છીએ.
આ ગ્રંથનાં પ્રફરીડિંગ માટે સહયોગી બન્યા તે શ્રી કે.પી. મિયાત્રાભાઈના પણ અમે આભારી છીએ.
આ ગ્રંથનું પ્રકાશન કરવાનું શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ રાજકોટ સહર્ષ સ્વિકાર્યું છે. વાંચક વર્ગને આ ગ્રંથ ઉપયોગી અને પ્રેરક બનશે તેવી અમોને શ્રદ્ધા છે.
તા. 12-01-2018
લી. સંતસેવકો વિનીત ટ્રસ્ટિમંડળ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ રાજકોટ
Lalala meuadix • 4 Balance