________________
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી, અંતર્યામી ભગવાન, ઈચ્છામિ, ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મયૂએણ વંદામિ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ પરમજ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી, અંતર્યામી ભગવાન, ઇચ્છામિ, ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મયૂએણ વંદામિ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી, અંતર્યામી ભગવાન, ઇચ્છામિ, ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મયૂએણ વંદામિ 3ૐ નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણં શરણં શરણં, ત્રિકાલશરણે, ભવોભવશરણે, સદ્ગુરુશરણં, સદાસર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો, સમયાત્મક વંદન હો; 3ૐ નમોડસ્તુ જયગુરુદેવ શાંતિ, પરમ તારું, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિસુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણો મા હણો’ શબ્દના કરનાર, આપકે ચરણ કમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે. સંસ્થાપિત રહે. સપુરુષોંકા સતસ્વરૂપ મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટંકોત્કીર્ણવત્
સદોદિત, જયવંત રહે, જયવંત રહે. આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપમુ, યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદુગર નિત્યમહં નમામિ.
[21]