________________
અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કત્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ.
મોક્ષ કહ્યો નિજહતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિથ. ૧૨૩
૧૨૨
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરૂણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહીં આવે ! ઉપકાર. ૧૨૪
શું પ્રભુચરણ કને ધરું આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન.
૧૨૫
આ દેહાદ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬
પટ્ટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭
ઉપસંહાર
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.
દર્શન પટે સમાય છે, આ પટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મિિત સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આશાસમ પથ્ય નહિ, ઔષધવિચાર ધ્યાન. ૧૨૯ જો ઇચ્છો પરમાર્થ તો, કો સત્ય પુરુષાર્થ; ભસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩
[18]