________________
(૩૮૪)
યોગદૃષ્ટિસમુરાય
આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાંખે છે, ભવાન્તરમાં અનથ સપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર ‘ગર' અનુષ્ઠાન× છે. (૩) અનાભોગવંતનુ –એખખરનું જે સ’મૂર્ચ્છનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન છે, તે અનનુષ્ઠાન છે, કર્યું" ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુખ્ય છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી-બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવના શ્રેય હેતુ હાવાથી ‘ તદ્વેતુ' અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશના યાગ છે. (૫) આ જિનેાક્ત છે એમ જાણી કરવામાં આવતુ. એવુ' ભાવસાર જે અત્યંત સ`વેગગ અનુષ્ઠાન છે, તેને મુનિપુ’ગવા ‘અમૃત ’ અનુષ્ઠાન કહે છે.
66
ܕ
" जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ॥ "
શ્રી યોગદુિ
જિનગુણુ અમૃતપાનથી રે....મન૦ અમૃત ક્રિયાને પસાય. રે ભવિ
અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે....મન૦ આતમ અમૃત થાય રે ભવિ॰”—શ્રી દેવચ`દ્રજી
આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,-અસત્ છે, હેય છે; ચેાથુ' કઇક અંશે પ્રશસ્ત-સત્ છે; અને છેલ્લુ* અમૃત અનુષ્ઠાન તા પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે.
તેમાં—
बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसार फलदान्येव विपाक विरसत्वतः ॥ १२४ ॥
વૃત્તિ:-બુદ્ધિપૂર્વાંગિ પોળિ સર્વાર્થેવ-સામાન્યથી સર્વે'ય બુદ્ધિપૂર્વક કર્યાં, ફદ્દ–અહી લાકમાં, વૈહિનામ્— દેહધારીઓના, પ્રાણીઓના. શુ' ? તેા કે—સંભારવાન્યેવ-સંસારફલદાયક જ છે, કારણ કે તેનું શાસ્ત્રપૂવ કપણ નથી, ( એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમજ કહે છે—વિવાહવિસત્યત:—તેઓનુ નિયામથી જ-નિયમથી જ વિપાકવિરસપણ છે તેથી કરીને, વિપાકમાં–પરિણામે તેઓનું વિરસપણું છે તેટલા માટે.
★ " विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चिन्त्तमारणात् ।
महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥
दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः ।
કૂિતિનીચૈવ જાન્તરનિપાતનાત્ ।”—શ્રી યાગબિંદુ
k
* “ अनाभोगवतश्च तदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति तत तद्यथोदितम् ॥ एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावशयोगतः ॥ "
શ્રી યામિ દુ