________________
દીપ્રાતૃષ્ટિ : પારમાર્થિક સગ વ્યક્તિભેદ છતાં એક જ
કેવી રીતે ? તે માટે કહે છે—
सर्वज्ञो नाम यः कश्वित्पारमार्थिक एव हि ।
स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तच्चतः ॥ १०३ ॥
સર્વજ્ઞ નામે જેહુ કો, પારમાર્થિક જ અત્ર; વ્યક્તિ ભેદ્દે પણ તત્ત્વથી, તે એકજ સત્ર. ૧૦૩
(૩૫૫)
અઃ— સર્વાંગ ' નામનેા જે કઇ પારમાર્થિક જ એવા છે, તે વ્યક્તિભેદ છતાં, તત્ત્વથી સત્ર એક જ છે.
વિવેચન
ઉપરમાં કહ્યું કે સામાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણુ કર્યુ છે:— સજ્ઞ' નામથી ઓળખાતા જે કોઈ પશુ પારમાર્થિક જ, સાચેસાચા, નિરુપચરિત સર્વજ્ઞ હેાય, તે વ્યક્તિભેદ છતાં તત્ત્વથી સત્ર એક જ છે. વ્યક્તિભેદ છતાં તે સાચા પારમાર્થિક સ`જ્ઞને ભલે પછી અર્હત્, જિન, બુદ્ધ, શિવ, સજ્ઞ અભેદ શકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યું હાય, છતાં તન્ત્રથી સર્વ જ્ઞપણાએ કરીને તે સત્ર એક જ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હેાય, તેાપણુ પારમાર્થિ ક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઇએ તે તે તત્ત્વથી જાતિની અપેક્ષાએ સર્વ સ્થળે એક જ છે, તેમાં ભેદના અવકાશ છેજ નહિ'.
"मुक्तो बुद्धोऽन्वापि यदैश्वर्येण समन्वितः ।
સરીશ્વ: સ વ સ્વાતંજ્ઞામેોડત્ર નમ્ ।” —શ્રી હરિભદ્રસૂરિજીકૃત શ્રી યાગબિન્દુ,
“ શિવ શકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન....લલના,
જિન અરિહા તીર્થંક, જ્યોતિસરૂપ અસમાન....લલના. શ્રી સુપાર્જિન વંદીએ. ’
—શ્રી આનંદૅઘનજી.
પરમા સત્ સજ્ઞપણુ અનંત કેવલજ્ઞાનીના પણુ
નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે હાય, પણ સાચું' હાય, તે અનંત સર્વના પશુ એક સ્વરૂપ છે. આમ
વૃત્તિ-સર્વજ્ઞો નામ ચ: TMશ્ચન– સજ્ઞ નામે જે કાઇ અત્ આદિ પારમાર્થિક પત્ર દ્િ—પારમયિક જ છે, નિરુપચરિતજ છે, સ વ સર્વત્ર-તે સત્ર એકજ છે,-સપ્તપણા થકી, ર્યાત્તમેડ્રેપિ હું વત્ત –મતિભેદ છતાં -તથી, ઋષભાદિરૂપ વ્યક્તિભેદ છતાં