________________
દીમાદષ્ટિ : સર્વજ્ઞામાં ભેદ નથી, છતાં અતિભકતાના મેહ !
(૩૫૩) ત્રીજુ મૂકયુ છે, તેનું કારણ આ યાગાભ્યાસ શાસ્રઆજ્ઞા પ્રમાણે તેમાં બતાવેલ વિધિ અનુસાર હાવા જોઈએ; તેમજ આગમને અનુકૂળ યુક્તિથી યુક્ત એવા હાવા જોઈએ, સ્વછંદ પ્રમાણે ન હેાવે! જોઇએ.
આમ તત્ત્વપ્રાપ્તિમાં આ ત્રણ ઉપાયનુ ઉક્ત અનુક્રમે પૂર્વાપર પ્રધાનપણુ છેઃ પ્રથમ સ્થાન આગમનું, પછી અનુમાનનુ, અને પછી યેાગાભ્યાસરસનું છે, કારણ કે આગળ આગળનું સ્થાન હેાય તેા જ પાઠ્ઠુ શેાલે છે. માટે મુમુક્ષુ આગમવચનને દૃઢ શ્રદ્ધાથી માન્ય કરી, યુક્તિથી તેની ચકાસણી કરી બુદ્ધિપૂર્વક ખરાખર સમજીને, તદનુસાર જો રસપૂર્વક યેાગાભ્યાસ કરે તે તેને અવશ્ય ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય, એમ તાત્પ છે. પહેલાં શ્રદ્ધા, પછી બુદ્ધિ, અને પછી રસપૂર્વક પ્રવૃત્તિ,-આ અનુક્રમે ત્રણે મળે, તા તત્ત્વકાની સિદ્ધિ સાંપડે
। इति अतींद्रियार्थसिद्धयुपायाधिकारः । LI
સજ્ઞ તત્ત્વ અભેદઃ સર્વજ્ઞવાદી અભેદ અધિકાર
આ જ અથ કહે છે
न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ॥ १०२ ॥
સર્વજ્ઞ। બહુ તત્ત્વથી, નથી ભિન્ન મતવાસ; ભેદ્ર માનવા માહુ છે, અતિભક્તોના તાસ, ૧૦૨
અઃ—કારણ કે ઘણા સર્વજ્ઞાતત્ત્વથી ભિન્ન મતવાળા નથી; તેથી કરીને તેના ભેદના આશ્રય કરવા તે તેના અતિભક્તોનેા-દાસેાના મેહ છે.
વૃત્તિ:— ન તત્ત્વત:—ન તત્ત્વથી, પરમા'થી, મિન્નમતાઃ-ભિન્ન મતવાળા, ભિન્ન અભિપ્રાયવાળા, સર્વજ્ઞા વો યત: કારણ કે બહુ સર્વા, મોન્તષિમુદ્દીનાં-મેહ છે તેના અતિભક્તોના, સર્વાતિશય શ્રાદ્ધના, તોલાયળ-ડેના ભેદના આશ્રય કરવા તે સર્વજ્ઞના ભેનું અંગીકરણ, તત:તેથી કરીને.
આ દીપ્રાદષ્ટિનુ વણુન અનેક હૃદયંગમ ગ્રાીય ચર્ચાવાળું ઘણું લાંબું હાઇ, વિષયની વિશદતા અને વાંચકની સુગમતા અથે` અત્રે આ મુખ્ય અધિકારા અને તેના અંતરાધિકારાના વિસાગની ચૈાજના મે પ્રયાજી છે.
—ભગવાનદાસ,