________________
ઉપસ”હાર : યાગિધમ ના સાચા અનુયાયી, ‘કુલયેગી' શબ્દનુ* રહસ્ય
(૬૮૯)
એટલે આવા પરમ ઉદાર સવગ્રાહી આ યાગિધને જે સાચા ભાવથી અનુસરતા હાય, તે સ ગમે તે સ`પ્રદાયના હેાય, તે પણ એક જ ધર્મના અનુયાયી-સાધિમ કા છે. તાત્પર્યં કે-આ યાગમાગને ખરેખરા અનુસરનારા જૈન હાય કે સાધર્મિક વૈષ્ણવ હાય, બૌદ્ધ હેાય કે બ્રાહ્મણુ ઢાય, સાંખ્ય હાય કે વેદાંતી ઢાય, આત્મબન્ધુએ ગમે તે હેાય, તે સ સાધર્મિક મધુએ છે, આત્મબંધુએ છે. આવા આ ચાગિધમને જે કેાઈ દ્રવ્યથી કે ભાવથી અનુસરતા હેાય તે સ કુલયેાગી છે. અત્રે ભાવનું કારણ થાય તે જ પ્રધાન એવુ દ્રવ્ય વિવક્ષિત છે,−નહિ' કે ભાવનું' કારણ ન થાય એવુ અપ્રધાન દ્રવ્ય. એટલે કે જેથી પરિણામે યાગભાવના ઉદ્ભવ થાય તેમ દ્રવ્યથી જે દ્રવ્ય ચેગસાધનરૂપ વૈગિધને અનુસરે છે, તે પણ ઉપલક્ષણથી કુલયેાગી છે; અને ભાવથી જે અનુસરે છે તે તેા પ્રગટ તેમ છે જ. માત્ર એટલું જ લક્ષમાં રાખવા યાગ્ય છે કે-દ્રવ્ય યોગસાધનધમ પણ ભાવ યાગસાધન ધર્મનાં કારણભૂત થાય તા જ તે ભલા છે, સફળ છે, નહિં તેા આલ છે—મિથ્યા છે. દ્રવ્યસ્તવ એવુ વિશિષ્ટ હાવુ જોઈએ કે તે ચેાક્કસ ભાવસ્તવનું કારણ થાય, અને એમ થાય તે જ તે સફળ છે, નહિ. તે અફળ છે. આ સંબંધી વિશેષ જાણવાને ઇચ્છતા તત્ત્વરસિક જને શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી પ'ચાશકશાસ્ત્ર અવલેાકવુ
“ દ્રવ્યધમ તે ચેાગ સમારવા, વિષયાદિક પરિહાર;
જેમ પેાતાના કુલને
આતમશક્તિ હૈ। સ્વભાવ સુધના, સાધન હેતુ ઉદાર. ” —શ્રી દેવચ’દ્રજી આવા આ મહાનુભાવ 6 કુલ ચેાગીઓ ખરેખર ! કુલયેાગી જ હોય છે. કુલવધૂ જેમ પેાતાના કુલને છાજે એવું વત્તન કરે છે—કુલીનપણું આચરે છે, કુલપુત્ર લાંચ્છન ન લાગે એવું કુલીનતા યેાગ્ય લાગી ’ આચરણ કરે છે; તેમ કુલયેાગી પણ પેાતાના યાગિકુલને છાજે શબ્દનુ' રહસ્ય એવું, ને દોષ–કલ'કરૂપ ઝાંખપ ન લાગે એવુ, યથાયેાગ્ય કુલીન આચરણ કરે છે. જેમકે—પર ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવુ, ઉચિત મર્યાદાધમ માં રહેવું, શીલ સાચવવું, ઇત્યાદિ કુલધર્મીને જેમ કુલવધૂ પાળે છે; તેમ પરભાવ-વિભાવરૂપ પર ઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુસ્વભાવની મર્યાદા ન ઉલ્લ’ધાય એમ ઉચિત ‘ મર્યાદાધર્મ માં '— મરજાદમાં ' રહેવું, સ્વરૂપાચરણુરૂપ શીલ સાચવવું',-ઇત્યાદિ યાગીકુલના ધર્મને કુલયેાગી ખરાખર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર, પરદ્રવ્યગ્રહણ આદિ સ અનાય કાર્યને દૂરથી વજે છે, અને સન્યાયનીતિને-પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ
આ કુલયેાગી પણુ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પોતાની કહેવારૂપ અસત્યને, પરદ્રવ્યની ચારી કરવારૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપ
"