________________
ઉપસંહાર : સ્વ-૫ર ઉપકાર, જીવતી જાગતી ત જેવા આ નેગી
(૬૮૧) સ્વાધ્યાયરૂપ-સઝાયરૂપ જ હોય છે; નહિં કે વાજાલ વિસ્તારનારા આ તે “સાધુને વાચસ્પતિઓની જેમ જનમનરંજનકારિણી; કારણ કે તેઓ સારી પેઠે
મૂંગે જાણે છે કે જ્યાં આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ છે? સ્વાધ્યાય છે જનમનરંજન ધર્મનું મૂલ્ય એક ફૂટી બદામ પણ નથી.
આતમ સામે ધર્મ જ્યાં, ત્યાં જનનું શું કામ?
જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ.”—શ્રી ચિદાનંદજી. એટલા માટે જ આવા સ્વાધ્યાયનિમગ્ન, સાચા આત્માથી, “ભવવિરહને ઝંખનારા ખરેખરા મુમુક્ષુ, મેક્ષસાધક સાચા સાધક-સાધુ, અધ્યાત્મરસપરિણત, ભાવિતાત્મા આ
શાસકર્તા મહાયોગીની આ સ્વાધ્યાય ઉલ્લેષણ અદ્યાપિ અન્ય જીવતી જાગતી અધ્યાત્મસિપિપાસુ મુમુક્ષુ જોગીજનેના હૃદયને સ્પશી તેમના પર જ્યોત જેવા અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જ્યોત જેવા આ જોગીરાજની આ જોગી ચેતનવંતી જોગવાણી જેગીજનેને જાગ્રત કરી, તેમના અંતરમાં નિમલ
આત્મતિરૂપ યોગ-પ્રદીપ પ્રગટાવે છે અને યાવચંદ્રદિવાકરી પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દેવત છે ! અતુ!
તેમાં અત્રે–
कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्धयादिभावतः ॥२०९॥ કલગી પ્રવૃત્તચક જે, અધિકારીઓ તે જ;
તથા અસિદ્ધયાદિ ભાવથી, ન ગીએ સર્વે જ. ૨૦૯ અર્થ-જે કુલગી અને પ્રવૃત્તચક યોગી છે, તેઓ જ આના અધિકારીઓ છેનહિં કે સર્વેય યોગીએ, કારણ કે તેને તેવા પ્રકારે અસિદ્ધિ આદિને ભાવ છે.
વિવેચન તેમાં જે કુલગી અને પ્રવૃત્તચકગી છે, તેઓ જ આ યોગશાસ્ત્રના પાત્ર
વૃત્તિ -wવૃત્તવ@ જે-જેઓ કુલગી અને પ્રવૃત્તચક યોગી છે, તે ઘવાયાવિઃિ -એ જ આ યોગશાસ્ત્રના અધિકારીઓ છે, અહ છે, યોનિનો-યેગીએ, સર્વેડજિ-નહિ કે સવે'ય સામાન્યથી. શા કારણથી? તે કે–તથા તથા પ્રકારે, અસિથારમાવત:-અસિદ્ધિ આદિ ભાવને લીધે -ગોત્ર યોગીઓને અસિદ્ધિભાવને લીધે, અને આદિ શબ્દથી નિષ્પન્ન (સિદ્ધ) યોગીઓને સિદ્ધિભાવને લીધે.