SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫૬) तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ॥ १९९॥ યોગદૃષ્ટિસમુચ્ચય અને એ અવસ્થા તણા, હોતાં એમ અભાવ; સસારી ને મુકત એ, કથન નિક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણા અભાવ; ન્યાયથી તાત્ત્વિક માનવા, એ જ ઇષ્ટ છે ભાવ. ૧૯૯ અઃ—અને તે અવસ્થાયના અભાવે સ'સારી અને મુક્ત એમ કહેવુ' નિર ક થઈ પડશે. તેથી આ આત્માના સ્વભાવેાપમ ન્યાયથી તાત્ત્વિક માન્ય કરો. વિવેચન અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાદ્રયના અભાવે સસારી અને મુક્ત, એમ આ નિરČક જ શબ્દેમાત્ર જ થઇ પડશે, કારણ કે અર્થાંના અયાગ છે. તેથી કરીને તથાપ્રકારે આ આત્માના સ્વભાવાપમ નીતિથી-ન્યાયથી તાત્ત્વિક-પારમાર્થિક માને એ જ ઈષ્ટ છે. આ સ્વભાવાપમ તદન્તરથી તન્તરના દૂર કરવારૂપ લક્ષણવાળા છે, અર્થાત્ તેનાથી અન્યવડે કરીને તઅન્યને દૂર કરવારૂપ લક્ષણવાળા છે. ઉપરમાં સાષિત કરી ખતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ એ અવસ્થા હોઇ શકે નહિં. આમ અાિમીમાં અવસ્થાઢયના અભાવે આત્માની સ'સારી ને મુક્ત એવી એ અવસ્થા ઘટશે નહિ. એટલે તિય "ચાદિ ભાવવાળા સ’સારી, અને ભવપ્રપંચના ઉપરમને લીધે સુક્ત, –એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરક જ-અવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઇ પડશે, કથનમાત્ર જ–કહેવા પૂરતી જ રહેશે, તે કલ્પના તે કલ્પના જ રહેશે, અરૂપ-તત્ત્વરૂપ નહિ રહે. આ અયુક્ત છે, દૃષ્ટ-ઇષ્ટથી બાધિત છે; કારણ કે સસારી અને મુક્ત એ એ જૂદી જૂદી અવસ્થા તત્ત્વથી અવશ્ય છે, દૃષ્ટ અને ઇષ્ટ છે, એટલે અપિરણામી એવા નિત્ય એકાંતપક્ષ કઇ રીતે ઘટતા નથી. આ ઉપરથી ફલિતાથ એ છે કે–સ'સારી ને મુક્ત એ એ અવસ્થાનું ઘટમાનપણું તા જ હાય કે જો આત્માના સ્વભાવાપમ તાત્ત્વિક-પારમાર્થિક માનવામાં આવે. એક સ્વભાવે કરીને ખીજો સ્વભાવ દૂર કરાય--હઠાવાય, તે જ સ્વભાવા વૃત્તિ:-તમારે ૨—અને તેના અભાવે, અવસ્થાઠ્યના અભાવે, સંસારી-સંસારી, તમ ચ આદિ ભાવવાળા, મુક્ત્ર-અને મુક્ત,-ભવપ્રપંચ ઉપરમ થકી, કૃત્તિ-મા, નિર્થે નિરથ ક, શબ્દ માત્ર જ છે, અર્થના અપેાગને લીધે. તત્-તેથી, તથાપ્રકારે, માયોપમ:-સ્વભાવ ઉપમા, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણુવાળા તેનાથી અન્યથી તઅન્યના દૂર કરવારૂપ લક્ષણવાળા એવા, આતા, આત્માના, નીત્યા-નીતિથી, ન્યાયથી શું ! તાકે- તાત્ત્વિëતાં તાત્ત્વિક ષ પારમાર્થિક માના ચ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy