________________
જા દૃષ્ટિ : સવ ધિ ફલ ભેાગીજી,’ ધ્રુવપદામી
નિજ રચ્ચે રમણ કરા, પ્રભુ ચારિત્રે રમતા રામ રે; ભાગ્ય અન’તને ભાગવા, ભાગે તિણે ભેાક્તા સ્વામ રે. ફ્રેંચ દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે; પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. શ્રી શ્રેયાંસ ’’ દાનાંતરાયના ક્ષય થયેા હેાવાથી આત્માને કરે છે, લાભાંતરાયના ક્ષય થયે।
શુદ્ધ સ્વગુણ ઉપભાગ ’
સ્કુરાયમાન કરે છે.
અક્ષય દાન અચિંતના, લાભ અયત્ને ભાગ....હા જિનજી ! વીય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેાગ....હા.”—શ્રી દેવચ’દ્રજી,
(૬૧૯)
શ્રીદેવચ ́દ્રજી.
આ ભગવાન્ શુદ્ધ સહેજ આત્મસ્વરૂપનું... દાન હાવાથી અણુચિતવ્યે એવા સહુજ આત્મસ્વરૂપ લાભ નિરતર પામે છે, ભેગાંતરાયના ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપ સપત્તિને અયત્ને ભાગ કરે છે, વીર્યાં...તરાયના ક્ષયને લીધે શુદ્ધ સ્વગુણને નિર'તર ઉપભાગ લે છે, ઉપભાગાંતરાયના ક્ષયને લીધે સ્વરૂપરમણને વિષે અપ્રયાસવંત હાય છે-પ્રયાસ વિના સહજપણે અનંત આત્મશક્તિ
<c
અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હેાવાથી, આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાત્મસ્વરૂપ પદમાં જ રમણુ કરનારા હાય છે. એટલે જ આ ‘ધ્રુવપદરામી’ પ્રભુને કોઇ કામના નથી હોતી, તે નિ:કામી જ હેાય છે. જેને ‘ધ્રુવપદરામી ઘેર વિપુલ પરિપૂર્ણ સંપત્તિ ભરી હાય, તે અન્ય વસ્તુની ઇચ્છા કેમ હા સ્વામી કરે ? તેમ જેનુ' આત્મ-ગૃહ વિપુલ પરિપૂર્ણ ગુણસ'પત્તિથી સંભૃત છે, તે ધ્રુવપદરામી નિષ્કામી ગુણરાય બીજી કંઇ કામના કેમ ધરે ? કેવલ એક ‘ ધ્રુવ' એવા શુદ્ધ આત્મપદ શિવાય અન્યત્ર આ કેવલી ’ ભગવાન્ ઉપયાગ કેમ દીએ ?
માહરા
6
ધ્રુવપદરામી હૈ। સ્વામી માહરા, નિ:કામી જીણુરાય....સુગ્યાની ! નિષ્કામી હૈ। પામી તું ધણી, ધ્રુવ આરામી થાય.”—શ્રી આનંદઘનજી.
આ લબ્ધિ વિષય અંગે તલસ્પશી મીમાંસા કરતાં પરમ તત્ત્વદ્રા શ્રીમદ્ રાજચ'દ્રજીએ પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશ્યા છે કેઃ—
66
ચાર ઘનઘાતી કર્મના ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિના પણુ ક્ષય થાય છે.
અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય એ પાંચ
પ્રકારના અંતરાય ક્ષય થઈ અને'ત દાનલબ્ધિ, અનંત લાલ લબ્ધિ,