________________
પરા દૃષ્ટિ : અઢાર દૂષણ્વજિત જિનદેવ-સગ
( ૬૧૭ )
અવિિિત,
૧૩ ) વેદેદય ( કામ ),
(
"
· મુનિજન વૃદે લાલાંતરાય, ( ૧૬ ) વીર્યં ́તરાય, ( ૧૭ ) " ગાયા ભાગાંતરાય,—એ અઢાર દૂષણથી રહિત
૧૪ ) દાનાંતરાય ( ૧૫ ) ભાગાંતરાય, ( ૧૮ ) ઉપઆ જિન-વીતરાગ પરમાત્મા
હાય છે,—કે જેના અનન્ય ગુણાનું સ'કીત્ત'ન મુનિજનવૃંદ ગાય છે, અને જે નિષણુ એવા પ્રભુ મનને રુચે એવા-ગમે એવા છે. અને આ આવા પરમ નિર્દોષ ગુણુભૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ દીનબંધુની મહેર નજરથી–કૃપા દૃષ્ટિથી આનંદઘનપદને પામે છે, અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે.
“ એહુ અઢાર કૃષ્ણ વરજિત તનુ, મુનિજન વૃંદે ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણુ, નિષણુ મન ભાષા હા....મલ્લિજિન !
ઇવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણુ જે ગાવે રે;
દિનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હા.”--શ્રી આનંદઘનજી.
આમ આ ભગવાના દોષ–આવરણની નિઃશેષ હાનિ-આત્યંતિક ક્ષીણતા હોય છે,સ્વહેતુએથી જેમ બાહ્ય-અભ્યંતર મલ ક્ષય થાય છે તેમ. ધાતુપાષાણુના ખાહ્યાભ્યંતર મલ જેમ પેાતાના હેતુએ કરીને ક્ષય પામે છે, તેમ સમ્યગ્દર્શનાદિ દોષ-આવરણુ સ્વહેતુએ વડે કરીને ભગવાનના માહ્યાભ્યતર મલના ક્ષય થયેા હાય છે; ક્ષયઃ સર્વાંગ એટલે મેાહનીય ને અંતરાયરૂપ દોષ, તથા જ્ઞાનાવરણ-દશનાવરણુરૂપ આવરણના આત્ય ́તિક ક્ષય હાય છે. અને આમ પ્રતિધક એવા દોષ–આવરણને ક્ષય થતાં, ક્ષીણુદોષ એવા તે અવશ્ય સજ્ઞ થાય છે, અર્થાત્ નિરાવરણુ એવા કેવલજ્ઞાનને પામે છે, જેથી લેાકાલેાકના સર્વ ભાવને તે સાક્ષાત્ દેખે છે, સ દ્રવ્યના સર્વાં પર્યાય જાણે છે. (જુએ પૃ. ૩૫૬, તથા પૃ. ૩૪૯ કુટનેટ )
આ સર્વજ્ઞસિદ્ધિ વિષયમાં આ પ્રમાણ છે:*સૂક્ષ્મ, અંતરિત ને દૂર પદાર્થો કોઈને પ્રત્યક્ષ હાય છે, અનુમેયપણુ છે. માટે, અગ્નિ આદિની જેમ. અર્થાત્ સૂક્ષ્મ એટલે સ્વભાવથી વિપ્રકૃષ્ટ ( વિખૂટા પડેલા ), અંતતિ એટલે કાળથી વિપ્રકૃષ્ટ ને ક્રૂર એટલે દેશથી વિપ્રકૃષ્ટ એવા પદાર્થોં કેઇને પણ પ્રત્યક્ષ હાય છે, કારણ કે તે અનુમૈય-અનુમાનગમ્ય છે, અથવા પ્રમેય છે. અને જે પ્રમેય છે તે કોઈ પુરુષવિશેષને પ્રત્યક્ષ હાય છે, અથવા જે અનુમાનગમ્ય છે તે કોઇને પ્રત્યક્ષ હાય છે. જેમકે-અગ્નિ આદિ. વળી સČજ્ઞ
*" सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा ।
અનુમેયત્વનોઽમ્યાવિિિત સર્વજ્ઞયંતિઃ ।।”—શ્રી આસમીમાંસા,