________________
મભા દષ્ટિ : શુકલ આત્મધ્યાન, પ્રભુનું પિંડસ્થધ્યાન થાય છે,–જેથી સર્વત્ર નિરીહ એવા યોગી પુરુષ શુકલ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાનને માટે પરમ યોગ્ય થાય છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચય ધ્યાનમાં ધ્યાવે છે, તે શુદ્ધાત્માને અનુભવ આસ્વાદી તે પરમાત્મપદને પામે છે.
“પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી;
શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે છે. શ્રી ચંદ્રપ્રભP–શ્રી દેવચંદ્રજી, અને આ દૃષ્ટિવાળો મહાયોગી તે થકલ એવા આ શુદ્ધ આત્મધ્યાનના પ્રારંભ માટે પરમ યેગ્ય થઈ ગયે હોય છે, કારણ કે અત્યાર સુધીની ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ
આરાધનાથી આ આત્મજ્ઞાની સમ્યગદષ્ટિ યોગી પુરુષ એ શાંત, દાંત આ દષ્ટિમાં ને અપ્રમત્ત થઈ ગયો હોય છે, આત્મભાવથી એ ભાવિતાત્મા શુકલધ્યાનની અને સ્થિતપ્રજ્ઞ આત્મારામ થઈ ગયો હોય છે, કે તેણે શુદ્ધ આત્માના ચોગ્યતા ધ્યાનરૂપ શુકલધ્યાનની શ્રેણીએ ચઢવા માટે આવશ્યક ઉપયોગી
એવો અપૂર્વ આત્મવીય-આત્મસામર્થ્યનો અદ્ભુત સંચય કરી લીધો હોય છે, એટલે આ આત્મધ્યાની પુરુષ અપૂર્વ આત્મવીર્યની ફુરણાથી ભાવે છે કે“અનંત ગુણ-કમલને વિકાસ કરનાર એ હું સૂર્ય સમાન છતાં અહે! આ મહાભયારણ્યમાં પૂર્વે કર્મ-વૈરિઓથી વંચિત કરાયે ! આત્મબ્રાંતિથી ઉપજેલા રાગાદિ અતુલ બંધનેથી બંધાયેલ હું અનંતકાળ આ દુર્ગમ ભવ-વનમાં વિડંબિત થયો! હવે આજ હારે રાગ-જવર નષ્ટ થયો છે, આજ મહારી મેહનિદ્રા ચાલી ગઈ છે, તેથી ધ્યાનરૂપ ખશ્ધારાથી હું કર્મશત્રુને હણી નાંખું
વળી તે ભાવે છે કે જેના અભાવે હું સૂતે હતું, અને જેના સભાવે હું ઊડ્યો છું, તે અતીન્દ્રિય અનિદેશ્ય સ્વસંવેદ્ય હું છું. જે પરમાત્મા છે તે જ હું છું, જે હું છું તે પરમ છે,
તેથી હું જ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કઈ નહિ, એમ સ્થિતિ છે.' “નમો મુજ આમ જે આત્મભાવના ભાવે છે, તે કયાંય રાગ-દ્વેષ કરતે નથી. નમો મુજ રે” કારણકે તે ચિંતવે છે કે-“આ અચેતન* છે તે દશ્ય છે, ને ચેતન છે.
તે અદશ્ય છે. તે હું ક્યાં રેષ કરું? ક્યાં તેષ કરું? એથી હું “જનનત્તમુળજીવવપુરવ્યત્ર ચતઃ હો મવમહા ક્ષે વાë વર્મવૈદિfમ છે. स्वविभ्रमसमुद्भूतै रागाद्यतुलबन्धनैः । बद्धो विडम्बितः कालमनन्तं जन्मदुर्गमे ।। अद्य रागज्वरो जीर्णो मोहनिद्राद्य निर्गता । ततः कर्मरिपुं हन्मि ध्याननिस्त्रिशधारया ॥"
–શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ. “તમિટું દફથમદરયં વેતન તતઃ. ત્ર સ્થાપિ લુણાઈ મધ્યસ્થોડદું માર: ”—શ્રી સમાધિશતક