________________
સ્થિરાષ્ટિ : બાલધૂલિગૃહક્રીડા સમી સર્વ ભવચેષ્ટા
(૪૬૧)
એવું સ્થિર સમ્યક્ સ્થિતિવાળું જે ઢાય તેને જ · પઢ' નામ ઘટી શકે. અને આ આત્મસ્વરૂપ અનુભવ પદ-વૈદ્યસંવેધ પદ સ્વભાવભૂત હાઇ તેવું સમ્યક્ સ્થિતિવાળું છે, એટલે તેને જ ‘ પદ’ નામ ખરાખર ઘટે છે. (જુએ વિવેચન પૃ. ૨૮૮ થી ૨૯૧).
આવું સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વેવસ'વેદ્ય પદ ગ્ર'થિભેદથી આ સ્થિરા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી કરીને અત્રે સૂક્ષ્મ બેધની સંપ્રાપ્તિ હેાય છે. અને એવા સૂક્ષ્મબેાધસ‘પન્ન સમ્યગ્દૃષ્ટિ પુરુષના આવા સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે—આમ નિલ સમ્યગ્દર્શનના પ્રતાપે કરીને જેણે મ્હારું. પશુરૂપપણું ટાળીને દેવરૂપપણુ કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તે ભગવાન્ વીને અમાપ ઉપકાર હું કદી વિસર્' નહિ, રાત દિવસ સંભારું છું.
“ એ ગુણ વીર તણેા ન વિસારું, સંભારુ' દિન રાત રે;
66
પશુ ટાળી સુરરૂપ કરે જે, સમિતને અવદાત રે. ’–શ્રી ચા. દ. સાય. ૫–૨. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતુ હતુ, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી, જેણે ભવનિવૃત્તિરૂપ ક્યુ, તે કલ્યાણમૂર્તિ સમ્યગ્ દર્શનને નમસ્કાર. ”—શ્રીમદ્ રાજચંદ્રજી
बालधूलीगृहक्रीडातुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥
*
બાલ ધૂલિગૃહ રમત શી, ભવચેષ્ટા જ સમરત; તમાત્ર'થિભેદ્દે દીસે, બુદ્ધિમતને અત્ર. ૧૫૫
અ:—આ દૃષ્ટિમાં તમેગ્રથિના વિભેદને લીધે બુદ્ધિમતાને અખિલ જ ભવચેષ્ટા માલકાની ધૂલિગૃહક્રીડા તુલ્ય ભાસે છે.
વિવેચન
માલધૂલિ ગૃહ ક્રીડા સરખી, ભવ ચેષ્ટા ઈંડાં ભાસે રે;
"2
ઋદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે....તે ગુણ વીર.
—શ્રી ચેા. ૬. સજ્ઝાય. ૫-૩
વૃત્તિ:—પાપૂરીમૃદ્દીદારુન્યા-બાલકની ધૂલિગૃહક્રીડા સરખી–પ્રકૃતિઅસુ ંદરપણાથી ને અસ્થિરપણાથી, બ્રહ્માં-આમાં, આ સ્થિરા દૃષ્ટિમાં, માતિ–ભાસે છે, ધીમતાં–ધીમંત–મુદ્ધિમત પુરુષોને, તમોચિવિમેનતમેાગ્રંથિના વિભેદરૂપ હેતુથી, મનેષ્ટાલિનૈવ ↓િ←અખિલ જ ભવચેષ્ટા નિશ્ચયેચક્રવતી' આદિ ચેષ્ટારૂપ પશુ,– પ્રકૃતિઅસુ ંદરપણાથી ને અસ્થિરપણાથી.