________________
(૩૨૬)
ધરોગ શમહાણ ને, શ્રદ્ધાભંગ મકાર; કુતર્ક ભાવરિપુ ચિત્તના, પ્રગટ અનેક પ્રકાર, ૮૭
યોગ સિમુચ્ચય
અ:-મેષને રાગરૂપ, શમને અપાયરૂપ, શ્રદ્ધાને ભંગરૂપ, અને અભિમાન કરનારા એવા કુતર્ક વ્યક્તપણે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે.
વિવેચન
આ વિષમ કુતર્ક ગ્રહ જે કહ્યો, તે કેવા અહી' કહ્યું છે. આ કુતર્ક (૧) મેષ પ્રત્યે રાગ છે, (૩) શ્રદ્ધાના ભંગ કરનારા છે, (૪) અને અનેક પ્રકારે ચિત્તનેા ભાવશત્રુ-પરમારિપુ છે. ચિત્તનેા ભાવશત્રુ કુતર્ક
અનિષ્ટ ને દુષ્ટ છે, તેનું વિશેષ સ્વરૂપ જેવા છે, (૨) શમને અપાયરૂપ-હાનિરૂપ અભિમાનને ઉપજાવનારા છે. આમ તે
૧. માધરાગ—આ કુતર્ક ગ્રહ બેષ પ્રત્યે-સમ્યગ્ જ્ઞાન પ્રત્યે રાગરૂપ છે, કારણ કે યથાવસ્થિત મેધના–સાચી સમજણના તે ઉપઘાત કરે છે. રાગ જેમ શરીરને હાનિ પહાંચાડે છે, નિર્બલ કરે છે, તેમ કુતર્ક પણ યથાર્થ એધને નુકશાન પહોંચાડી નખળા બનાવે છે. જેમ રાગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે, અંગેાપાંગ ઢીલા પડી જાય છે, ને શરીર કૃશ થઈ જાય છે, તેમ કુતર્કથી મનની ચિંતનશક્તિ કુફ્તિ થવાથી બેધની શક્તિ ક્ષીણ થાય છે, ખાધ શિથિલ-ઢીલા-પોચા અને છે, ને કૃશ થાય છે—મળેા પડી જાય છે. આમ કુતર્કથી એધ ‘માંદા’ પડે છે.
એટલે માંદા માણસ જેમ ભારી ખારાક પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, તેમ કુતર્ક ગ્રહરૂપ રાગ જેને લાગુ પડયો છે એવા કુતકી જીવ ઉત્તમ શ્રુતજ્ઞાનરૂપ પરમાન્ન પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, ઊલટુ' તેનાથી તે તેને અપચા ગ્રહવ’ત અજીણું થાય છે ! એટલા માટે જ્ઞાની સત્પુરુષા કહે છે કે- જેના ધ અપાત્ર અસગૃહ નાશ પામ્યા નથી, એવાને શ્રુતજ્ઞાન આપવું. વખાણવા લાયક નથી,જેમ ખાડખાંપણવાળાને મેટી રાજ્યલક્ષ્મી આપવી યેાગ્ય નથી તેમ. કાચા ઘડામાં રાખેલું પાણી જેમ પેાતાના અને ઘડાનેા નાશ કરે છે, તેમ અસગ્રહવતને આપવામાં આવેલું શ્રુત તે બન્નેના નાશ કરે છે. અસહુથી ગ્રસાચેલને જે વિમૂઢ હિતેાપદેશ આપવા જાય છે, તે મહાઉપકારી (!) કૂતરીના શરીર પર કસ્તૂરીને લેપ કરે છે ! કષ્ટથી પ્રાપ્ત થયેલ આગમ અર્થ જે અસગ્રહથી દૂષિતને ત: તક,-આગમનિરપેક્ષ એવા એમ અથ છે. તે શું ? તો કે-જેતલ:-ચિત્તના, અંતઃકરણના,વ્યવસઁવ્યક્તપણે, -માત્રર૩:-ભાવશત્રુ, પરમા'રિપુ, અનેષા–અનેક પ્રકારે, આના અપવાદ આદિ કારણુવડે કરીને.