SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૮) યોગદૃષ્ટિસસુરજીય છે ! કથા સુણી સુણી ફૂટવા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ’(૩) ગ્રહણુ—શ્રવણુ થયા પછી ગ્રહણ થાય છે. જે સાવધાનપણે ઉત્કટ તલસાટથી શ્રવણુ કર્યું, તેનું અથ ગ્રહણ થાય છે. (૪) ધારણુ—ગ્રહણ પછી તેનું ધારણ-અવધારણ થાય છે. તેના સ`સ્કારનું' ચિત્તમાં ટકી રહેવુ અવિદ્યુત રહેવુ. તે ધારણ છે. (૫) વિજ્ઞાન—ધારણ પછી વિજ્ઞાનવિશેષ જ્ઞાન થાય છે, વિશેષ ખેષ થાય છે. ઉત્તરાત્તર દૃઢ સંસ્કારથી પ્રાપ્ત બેષ ખળવાન્ ખનતા જાય છે. ( ૬ ) ઈહા—વિજ્ઞાન—ખાધ પછી ઈહા-ચિંતન, શંકા સમાધાન, તર્ક વગેરે થાય છે. (૭) અપેાહ—ઇઢા પછી અપેાહ થાય છે. શંકા-સ ંદેહનું નિરાકરણ થાય છે, ખાધક અંશનું નિરાકરણ-દૂર કરવાપણું થાય છે. (૮) તત્ત્વાભિનિવેશઅપેાહ થયા પછી, સર્વ શંકા-સમાધાન થઈ ગયા પછી, સતર્કનું નિરાકરણ થયા પછી તત્ત્વનિનિર્ણય થાય છે, એટલે તત્ત્વમાં અભિનિવેશ-દૃઢ નિશ્ચયરૂપ પ્રવેશ થાય છે, તત્ત્વ નિરધાર થાય છે. આવા આ આઠ ગુણથી યુક્ત આ પ્રવૃત્તચક્ર યાગી પુરુષા હેાય છે. તથા—— 節 आद्यावञ्चकये। गाप्त्या तदन्यद्वयलाभिनः । easantरिणो योगप्रयोगस्येति तद्विदः ॥ २१३॥ આદ્ય અવચક યોગથી, અન્ય અવચક પ્રાસ; યોગ્ય આ યોગ પ્રયાગના, કહે યાગીએ આસ. ૧૧૩. અર્થ :—પહેલા અવંચક યાગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકના લાભ પામેલા એવા તેએ હાય છે. એએ આ યાગપ્રયાગના અધિકારીએ છે, એમ ચેવિદે વદે છે. વિવેચન તથા હેતુભૂત એવી આધ અવચક ચેાગની પ્રાપ્તિથી તેએ તેનાથી અન્ય એવા એ અવંચકના ક્રિયા અવહેંચક ને કુલ અવંચકના ચાંગને લાભ પામેલા હાય છે. તેની અવધ્ય-અમેાઘ–અચૂક ભવ્યતાથી તેઓ એવા સ્વરૂપવાળા હેાય છે. એએ આ યાગપ્રયાગના અધિકારીએ છે, એમ તે ચેાગના જાણનારાઓ કહે છે. ઉપરમાં પ્રવૃત્તચક્ર યાગીના એ લક્ષણ કહ્યા−(૧) પ્રથમ યમદ્વેયના લાભ પામેલા, (૨) ખાકીના યમયના અથી. અહીં તેનું ત્રીજું' લક્ષણ કહ્યુ` છે:-આદ્ય અવાચક યાગની વૃત્તિ——ગાવાવ ધોળાચા—હેતુભૂત એવી આદ્ય અવંચક ચેગની પ્રાપ્તિ થકી, તત્ત્વચમિનઃ—તેનાથી અન્ય મના લાભી ક્રિયાઅવંચક–કુલાવ ચક્ર એ એના લાભ ધરાવનારા તેની અવષ્ય ભવ્યતાથી એક ભૂત, એવા સ્વરૂપવાળા તેમા, શુ? તે કે —ધિનિઃ— અધિકારીઓ, કાના? તો કે ચોપ્રયોગય—અધિકૃત એવા મેણપ્રયાગના —વૃત્તિ-એમ, તંદ્ર:—તેના જાણકારો, યોગવિદા કહે છે,—એમ શેષ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy