________________
“ એક ખુંદજળથી એ પ્રગટયા, શ્રુતસાગર વિસ્તારા;
ધન્ય જીનાને ઉલટ ઉદધિકુ', એક બુંદમે ડારા ”—શ્રી ચિદાન‘દજી.
??
૫૫
એટલે આવા આશયગભીર પ્રવચનસિધુમાંથી અંરત્ના ખેાળી કાઢવાનું કામ ઊ'ડી વિચાર હૂખકી મારનારા અવગાહક વિવેચકોનું છે. ‘ત્રીસ્યામવીર્યવિષાર્થ ? આમ મતિ ટીકાકાર વિવેચકે પણ યથાશક્તિ-યથામતિ આ યાગદષ્ટિસમુચ્ચય ગ્રંથરત્નાકરમાં ‘સુમનેાન’દની ટીકા ’રૂપ ડૂબકી મારી અરને ખાળવાના યતકિચિત પ્રયત્ન કર્યાં છે, તે સુમન સજ્જનાના મનને આન'દિત કરે !
ગુણા જે કૈ ‘હ્યાં તે સકલ ગણુજો સંતજનના, અને દોષો કે તે સકલ પણ હું પામર તણા;
કરી દાષા દૂરે સુગુણુ ચરજો હંસ સુમતિ ! અમી દૃષ્ટિ ધારી સુણી જ ભગવાનદાસ વિનતિ
૫, ચોપાટી રોડ, મુંબઈ, ચૈત્ર વદી ૫'ચમી, વિ. સ'. ૨૦૦૬
}
ડો. ભગવાનદાસ મનસુખભાઇ મહેતા. એમ. બી. બી. એસ.