SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ તમાદષ્ટિ: રોમાષ્ટિને સાર દીમાદષ્ટિનું કોષ્ટક : ૧૦ નામ ચથી દષ્ટિમાં નેધ ર્શન દીપપ્રભા સમબોધ અસંઘ પદને લીધે બોધ સ્થૂલ-સૂક્ષ્મ નહિ. ગાંગ ભાવ પ્રાણાયામ રેચક -પૂરક કુંભક પરભાવને રેય, આત્મભાવની પૂતિ ને સ્થિરતા. દષત્યાગ ઉત્થાન દેષતાગ પ્રશાંતવાહિતાને લીધે યુગમાં ઉલ્યાનદેષ ન હોય. ગુણપ્રાપ્તિ | તત્ત્વશ્રવણું | ધર્મશરણબીજોહ-અસભક્તિ તીર્થકરશનનિર્વાણ. વિશિષ્ટતા | અસંવેદ્ય પદ જય | વિષમ કતકપ્રહ નિવૃત્તિ. ગુણસ્થાન પહેલું ગુણસ્થાન પહેલા “ગુણસ્થાન” નો પ્રકર્ષ-છેલ્લામાં છેલી હદ અહીં પ્રાપ્ત થાય. દીમા દૃષ્ટિને સાર ચાથી દીપા દષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોષ પ્રકાશ હોય છે, અને યોગનું ચોથું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. તેમજ અત્રે ઉત્થાન નામના ચોથા ચિત્તદેષને નાશ તથા તવશ્રવણ નામના ચેથા ગુણની પ્રાપ્તિ હોય છે છતાં અત્રે હજુ સૂક્ષ્મ બેધ હેતે નથી. અત્રે આ પ્રાણાયામ જે હોય છે, તે ભાવથી હોય છે. એટલે બાહ્ય ભાવને રેચ દેવારૂપ રેચક પ્રાણાયામ, અંતરન્નાવને પૂરવારૂપ પૂરક પ્રાણાયામ, અને તેને સ્થિરતા ગુણથી સ્થિર કરવારૂપ કુંભક પ્રાણાયામ,-એમ સ્વભાવરૂપ ભાવ પ્રાણાયામ હોય છે. આ દૃષ્ટિવાળ યોગી પુરુષ પ્રાણ કરતાં પણ ધર્મને નિઃસંશય ગુરુ–માટે ગણે છે, એટલે તે ધર્મની ખાતર પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે પણ પ્રાણની ખાતર ધર્મ છેડતે નથી, એ તે દઢવમાં હોય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy