SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રારંષ્ટિ : ઇષ્ટનુ સ્વરૂપ-યજ્ઞની આત્માપણુ ભાવના તથા— ઇષ્ટાપૂ કર્યાં અને આશયભેદે ફ્લભેદ. इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसंधितः । नानाफलानि सर्वाणि दृष्टव्यानि विचक्षणैः ॥ ११५ ॥ લાકે ચિત્ર અશિસંધિથી, કર્માં કાપૂ; વિચક્ષણે સહુ દેખવા, નાના લૂથી યુક્ત, ૧૧૫ ( ૩૭૧ ) અઃ—જે ઇષ્ટાપૂ કર્યાં છે, તે સર્વેય લેકમાં ચિત્ર (જૂદા જૂદા) અભિસંધિને લીધે—અભિપ્રાયને લીધે, નાના પ્રકારના ફુલવાળા છે, એમ વિચક્ષણાએ દેખવા ચેાગ્ય છે. વિવેચન ઉપરમાં તે તે દેવાના સ્થાનનુ' ચિત્રપણું અને તેના સાધને પાયનું પણ ચિત્રપણું કહ્યું, તેનુ' વળી પ્રકારાંતરથી સમન કરવા માટે અહી ખીજી યુક્તિ રજૂ કરી છેઃ—ઇટાપૂત વગેરે કર્મો જે લેાકમાં કરવામાં આવે છે, તેમાં પણ જુદા જુદા પ્રાણીઓને અભિપ્રાયભેદે જૂદા જૂદા અભિસંધિ–મભિપ્રાય હાય છે, આશયવિશેષ હોય છે. સભેદ અને તેથી તે સર્વના કુલ પણ જૂદા જૂદા હેાય છે, એમ વિચક્ષણ પુરુષાએ–ડાહ્યા વિદ્વજનાએ જાણવુ ચેાગ્ય છે. જેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે એવા ઇષ્ટાપૂત' વગેરે કર્યાં કરવામાં જેવા જેવા અભિપ્રાયભેદ હોય છે, તેવા તેવા તેને ફલભેદ પણ પ્રાપ્ત થાય છે, એ વાત બુધજનાને સાવ સ્પષ્ટ ભાસે છે. જેવી મતલખ–ઇરાદો ( Intention ) તેવુ' ફુલ, જેવી ભાવના તેવી સિદ્ધિ ’. * ઈટાપૂનું સ્વરૂપ કહે છે— ऋत्विग्भिर्मत्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ વૃત્તિ:—છાપૂર્વાનિર્માણ-પ્રાપૂ કર્યાં,-જેનું લક્ષણ કહેવામાં આવશે, તે ાપૂત" ક્રમાં, હોલાકમાં, પ્રાણિગણમાં, ખ્રિામિણંતિ:-ચિત્ર અભિસંધિથી—અભિપ્રાયરૂપ કારણથી. શું ? તે કેનાનાાતિનાના પ્રકારના ફલવાળા, ચિત્ર લવાળા છે એમ, સર્વાળિ-સર્વે', દૃષ્ટëાનિ-દેખવા ચેાગ્ય છે,--હેતુભેદને લીધે. કાનાથી ? તે માટે કહ્યુ*-વિપળ: વિચક્ષણાથી, વિદ્વાનાથી. વૃત્તિ:-ૠષિમિ:મત્તુમાં અધિકૃત એવા ઋતિગેાથી, મંત્રતંત્રજૈઃ—કરણભૂત એવા મંત્રસંસ્કારા વડે કરીને, કાચબાનાં સમત: બ્રાહ્મણાની સમક્ષમાં, તેનાથી અન્યને, અન્તર્વેદ્યાં-વેદીની અંદર, હિં—સ્પષ્ટપણે, નિશ્ચયે, ચ‡-જે હિરણ્ય (સુવર્ણ' ) આદિ દેવામાં આવે છે, ફર્સ્ટ તમિલીયતે તે ‘ઇષ્ટ’ કહેવાય છે, વિશેષ લક્ષણના યાગને લીધે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy