________________
૩૧
‘ ગુણસ્થાન ' એટલે ખરેખર યથાક્ત ગુણુનુ સ્થાન એમ ભાવ સમજવા. એટલે મિત્રા વગેરે ચાર દૃષ્ટિમાં ઉત્તરાત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય છે ને તેથી ઉપજતા ગુણનુ પ્રમાણ વધતુ જાય છે. ત્યારપછી પાંચમી સ્થિરા દૃષ્ટિથી માંડીને મિથ્યાત્વને સથા અભાવ હોય છે, સમ્યગ્દશ્તન જ હેાય છે. પાંચમી દૃષ્ટિના સમ્યગ્દર્શનરૂપ મેધપ્રકાશ રત્નપ્રભા જેવા સ્થિર હોય છે, એટલા માટે જ એને ‘ સ્થિર' એવું યથાર્થ નામ આપ્યુ છે. આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીપક મનેમદિરમાં પ્રગટ્યો કે ખસ શત્રુઅલ ખલાસ ! માહઅંધકારના સર્વનાશ ! ને અનુભવતેજને ઝળહળાટ ! સમ્યગ્દર્શનરત્નના દીવા જાગ્યા તે જાગ્યા ! એલવાય જ નહુિ ! એટલું જ નહિ પણ તેનુ તેજ કાંતા, પ્રભા ને પરાષ્ટિમાં તારા, સૂર્ય ને ચંદ્રપ્રભાની જેમ ઉત્તરાત્તર સ્થિરતર ને મળવત્તર બની વધતું જ જાય છે !
“ સાહેલાં હૈ કુછુ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ પતા હૈા લાલ; સા॰ મુજ મન દરમાંહિ, આવે જો અબિલ જીપતા હૈ। લાલ, સા॰ મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હેા લાલ,
સા॰ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણું નવ ચળે હૈ। લાલ.”—શ્રી યશોવિજયજી.
આમ મિત્રા આદિ પ્રથમ ચાર દૃષ્ટિ પંત મિથ્યાત્વ છતાં તેને સદ્દષ્ટિ-સમ્યગ્ દૃષ્ટિમાં કેમ ગણી ? તેનું સમાધાન એમ છે કે મિત્રા આદિ ચાર દૃષ્ટિએ છે, તે સભ્યષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે. એટલા માટે કારણમાં કાર્યાંના ઉપચારથી તે મિત્રાદિની પણ સમ્યગ્દષ્ટિમાં ગણના કરી છે. આ સમજવા માટે ક્ષુમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દૃષ્ટાંત છે: શુદ્ધ સાકરની (Refined crystallised sugar) અવસ્થાએ પહોંચવામાં શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે, ત્યારે જ ખડી સાકરની નિષ્પત્તિ થાય છે. તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા આદિ આત્માના ક્રમિક ગ્રુવિકાસની અવસ્થાએ પણ તેત્રા પ્રકારે ઉપયાગની છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિનું કારણ થાય છે. આ મિત્રા આફ્રિ અવસ્થાએ ખરેખર ! ઇતુ ાદિ જેવો છે, કારણ કે તેમાં પરમ અમૃત સમા સવેગરૂપ માધુની નિષ્પત્તિ થાય છે. આથી ઉડુ' અનવ્યે તેનલ જેવા-ખરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કોઈ કાળે સવેગમાય નહિ નીપજતું હોઇ તેએા મિત્રાદિ દૃષ્ટિ પામવા સર્વથા માગ્ય છે. અને બીજાએ!-ભજ્યે પણ જ્યાં લગી સ ંવેગમા પામતા નથી ત્યાં લગી મિત્રાદિ ષ્ટિ સ્પતા નથી; જ્યારે સવેગરગથી ર'ગાય છે, ત્યારે જ-ચાવમાં જ આ મિત્ર:ક્રિ દૃષ્ટિ સ્પર્શે છે.
*
આ હૃષ્ટિ સકલ ચેકિંગદનાને સ'મત છે, એક આદિના પરિહારથી ચમ માઢિ ચેગથી યુક્તને અનુક્રમે અદ્વેષાદ્રિ ગુણુનુ સ્થાન એવી આ સૃષ્ટિમુનિઓને (પતંજલિ અદિને) સુ'મત છે.' જે આ! અષ્ટ દૃષ્ટિ હી તેને! અહીં અનુક્રમે યમ, નિયમ, આસન,