________________
પ્રકારે છે. જેમાં સર્વ મનોવૃત્તિઓનો નિરોધ છે. આ સમાધિ સંયોગી કેવળી દશાના યોગીઓને હોય છે, જ્યારે બીજો સમાધિયોગ સર્વવૃત્તિ નિરોધરૂપ યોગ કહેવાય છે જ્યાં બાકી રહેલ કાયાદિ સર્વ વૃત્તિઓનો અને કાયાદિ સર્વ વૃત્તિઓના
દારિક શરીરરૂપ બીજનો અત્યંત ઉચ્છેદ થાય છે જે અયોગી કેવલી દશા સાથે હોય છે.
આ યોગમાર્ગ આત્માને પરિણામી માન્યા સિવાય ઘટતો નથી. એટલે અનેકાંત દૃષ્ટિએ વિચારતાં આત્મા દ્રવ્યત્વભાવે નિત્ય અને પર્યાયત્વભાવે અનિત્ય હોય છે. એટલે જ 2 પરિણામીત્વ સ્વભાવવાળો હોવાથી અનાદિકાલથી જે અશુભ મન-વચન-કાયાનાં પરિણામ હતાં જે સંસારના હેતુભૂત થાય છે તે દૂર કરવારૂપ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિમાં થતું ગમન અટકાવવા મહર્ષિ પતંજલિ યોગમાર્ગ બતાવે છે – વિકૃત્તિવૃત્તિનિરોધ: ચો: ૨.શા પાતંજલ યોગસૂત્ર ખરાબ ચિત્તની વૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ કહેવાય છે.
જ્યારે પૂ. ઉમાસ્વાતિજી “તત્વાર્થ સૂત્રોમાં નવમા અધ્યાયમાં કહે છે - સાવનિરોધ: સંવર: સા.શા स गुप्ति - समिति - धर्माऽनुप्रेक्षा - परीषहजय - चारित्रैः ।।९.२।। તપસી નિર્નવા ચ ાર.રૂા. सम्यग् योगनिग्रहो गुप्तिः ।।९.४।। इर्या - भाषैषणा - ऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ।।९.५।। ઉત્તમ: ક્ષમા -મર્ટિવ ડર્વવ - - સત્ય - સંયમ - तपस्त्यागाऽऽकिश्चन्य -ब्रह्मचर्याणि धर्मः ।।९.६।।
આસવનો નિરોધ કરવો તે સંવરયોગ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે. અષ્ટ પ્રવચન- માતા જે પાળવી તે સમિતિ, ગુપ્તિયોગ. દશ પ્રકારના ક્ષમાદિ ધારણ કરવા તે ધર્મયોગ. મન-વચન કાયાનો નિગ્રહ કરવો તે ગુપ્તિયોગ, બાવીસ પરિષહોને જીતવા તે ચારિત્રયોગ. તપ વડે કર્મ ખપાવવા તે નિર્જરાયોગ વગેરે આત્માને અનાદિ કાળથી લાગેલ કર્મને ક્ષય કરીને મન-વચન કાયાની
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS