________________
અર્પણા
જેમના બાળપણથી મળેલા પવિત્ર ધર્મસંસ્કારોએ મારા જીવનમાં ઊર્ધ્વજીવનની અનુપમ સુવાસ પ્રસરાવી
એવા વંદનીય માતુશ્રી પૂજ્ય શ્રી ચંચળબહેન જાદવજી શાહ
- તથા જેમના આશીર્વાદને પરિણામે અપૂર્વ અધ્યાત્મરસનો આનંદ અનુભવ્યો
એવા વંદનીય સાસુશ્રી પૂજ્ય શ્રી લધીબહેન લાલજી ભેદાને
વિનમ્ર ભાવે
અર્પણ