________________
[] દાદાનું એડજસ્ટમેન્ટ - ક્ટીમાં પાણી..
વગોવવા કરતા લાવે ઉકેલ પ્રશ્નકર્તા : દાદા, કોઈકવાર રસોઈ બરાબર ના બને તો તમે હીરાબાની ભૂલ કાઢતા ?
દાદાશ્રી : અમે અક્ષરેય બોલેલા નહીં. એક ફેરો એવું બન્યું હતું, આમ કોઈ દહાડો કઢી ખારી ના થાય ને એ દહાડે કંઈ કઢી ખારી થઈ હતી. તે પછી કઢી વગર ચાલે એવું નહોતું. નહિતર અમે છોડી