________________
૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ
અર્થાત્ જૈન મતના પ્રમાણો સહિત અતિશય શોક રૂદન અને કુટન કરવાનો નિષેધકારક નિબંધ
अर्पणपत्रिका નેક નામદાર ગુણજ્ઞ શેઠ તલકચંદ માણેકચંદ
જસ્ટીસ ઓફ ધી પીસ. આપ જૈનભાઈઓની સુધરેલી સ્થિતિ જોવાને ઘણા આતુર છો. યુવાન જૈનગ્રંથકારોના ગુણની ગણના કરી યોગ્ય આશ્રય આપવાને અહર્નિશ અગ્રેસર છો, જૈનભાઈઓની સાંસારિક તથા ધાર્મિક સ્થિતિ સુધારવાને ઘણી કાળજી રાખો છો, આપણી કેટલીએક ખરાબ રૂઢિઓનો નાશ કરવાને તથા જૈનશાસનની ઉન્નતિ કરવાને તન મન અને ધન વડે યોગ્ય મદદ આપો છો, અને સેવક ઉપર પિતા તુલ્ય પૂર્ણ પ્રીતિ અને માયાળુ મમતા રાખી આગળ વધેલો જોવા આતુર છો ઇત્યાદિ ઇત્યાદિ કારણોને લીધે ભક્તિપૂર્વક આ લઘુ પુસ્તક સાથે આપનું મુબારક નામ જોડી રાખીને
મગરૂર થાઉં
છપાવી પ્રસિદ્ધ કરનાર ગાંધી વીરચંદ રાઘવજી બી.એ. ધી જૈન એસોશીએશન ઓફ ઇંડીયાના મંત્રી, મુંબઈ
દોહરો શોક રૂદન કુટન તજો , શાંતભાવ દિલધારિ, ધર્મ કૃત્ય સ્નેહે સજો, આ પરભવ હિતકારિ.
श्लोक ओमिति पंडिताः कुर्युरश्रुपातं च मध्यमाः । अधमाश्च शिरोघातं शोके धर्म विवेकिनः ।।
લી. સેવક
વીરચંદ.
વર્ધમાન સંવત ૨૪૧૨. વિક્રમ સંવત ૧૯૪૨
કીંમત - 0-ર-૦
-
84
85