________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂડાસાહેલીરાસ
પપ
•..૧૪
કુણુ કારણ છઈ કહી તુ કપ,૧૨૩ વિદ્યાજ્ઞાન ચડાવિઉ ઉ )૫. સેહગસુંદરિ નારીનું સાદ, ૧૨૪ દીઠ ચિત્ત દુઉ તે વિખવાદ,
લઈ હરજી મ ઉત્તર સાદ, એ સઘલું નારી ઉમદા ૧૨૫ દેખી સરલ સફલ ૨૬ તરુડાલિ, વાનર પામર૧૨૭ ચૂક ફાલ, જિહવી ફૂપ તણી છાંડી ૨૮ તેહવી અફલ થઈ ૧૩૦ આસડી... આસ્થાવલિ હુતી મનિ એક, હા હા દૈવ કરવું કે છેક, ઉરફૂપ રહુ ઉડિઇ ઉબલઈ. કમ્મપદારથ કિમઈ. નવિ લઈ ન ગમઈ ગાયું ગાયું સાર, ભાખી ભૂખ ન નીંદ્ર લગાર. નિતુ ભુખિઉં તરબિઉ રહાઈ દુ:ખ જાણી સુંદરિ ઈમ કહઈ.
...૧૧૬
•••૧૧૭
...૧૧૮
...૧૧૯
...૧૨૦
દૂહા જિણિ કારણિ તું દૂબલઉ, દુબઈ તિ જઈ પરાણ, દૂ માણસ તું પંખીઉં, કઈ કિમ કરું સુજાણ. વલી ભગતિ ચાલઈ જિસી, તિસી કÉ દિનરાતિ, અવર ઈચ્છા કિમ પૂરવું, જૂજઈ સરળ જતિ. પંખી પંખ પ્રમાણુ તૂ, જેમાં દેસ વિદેસ, નવ નવ ફલ ચાખિસ ઘણું, મુઝ ઘરિ કિસ્મ રહેસ. દૂહવા દુખિ ભરિ૩, હીયડૂ ખરું સરસ, કહિ ફણ કારણ પંખીયા, કઈ આમાલુ દોસ. કઈ તુજને ઘર સાંભરઉં, કઈ તુજ હિત સુમાત, કઈ ઘરણી તુજ સાંભરી, હીયા તણી કહિ વાત.
••.૧૨૧
.રર
••.૧૨૩
For Private and Personal Use Only