________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...૧૮૦
•.૧૮૧
...૧૮૨
પર ન જાના શાસ
નવ નવ આહાર ઘણુ કેલવઈ હાલાહલ વિસનઈ ભેલવઈ.
વિસ ઘેલિયાં પાણી પણિ કરિયાં ખાદિમ સ્વાદિમ તે વિષ ભર્યા, હાવભાવ દેખાડી નવા
આપણુપે લાગી પ્રીસવા માયાનું મંદિર કામિની માયામૂલિ ચડાવઈ ઘણી, કમિણિ કુડ તણું કેથલી ભાયા મુખિ માંડઈ મલમલી.
લિઉ માહરા ભંભલ ભલ્યા આપઈ કરિ વાલી કુલીયા, કંત ન જાણુઈ વિસવ્યાપાર
સરલપણુઈ તે ગ્રહઈ આહાર. વિષપતિ યિાં છત ઘેલ આધા વિપરિત તંબેલ, વિષપરિણત ગતિ ઘાલિ માલ પીડા તવ ચાલી તતકાલ.
જિમ જિમ વિષ મૂકઇ વિશાલ તિમ તિમ પીડિકરછ વિકરાલ, ઘૂમઈ દેહ ઘણું ધડહાઈ
પરદેસી પાય લથડઈ. ઊષધમૂલી મંત્ર વિનાણ વાલિ વિષ ન વલાઈ સપરાણ, રાણી રાડ કઈ વણ સોર તેહ જિ વુલવા તેહ જ ચેર.
.૧૮૪
•..૧૮૪.
•••૧૮૫
•..૧૮૬
દ્વાલ અવિલત વિસ દેઈ કરી રેવા લાગી આપ, પટલા જેઉ નારિની જિમ ગુણ કે પ્રપ.
*૧૮૦
For Private and Personal Use Only