________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસક્તિએ તૂવલતૂ પરદેસી ભણુંઈ સહિ ગુરુવયણસવે અવગણુઈ, પૂછઉં એક વલી સંદેહ સુણ કાન ધરી હિવ તેહ. .૧૦૯
...૧૧૦
જૂઠી વાત કરુ તે ક્ષિી સ્વરગ નરગ નહી કઈ મુઝ આજુ દાદુ વડઉ પાપ કરંતુ ઈ. નરગિ જઇ પાછઉ વલી કહિવા નાવ્યઉ છેક, તિણિ કારણિ મણ જાણીઉં છવ સરીર સુ એક.
ઉપઈ વલતૂ ઊતર શ્રીગુરુ કઈ જાણુઈ કુમતિકલા પરિહરઈ, પરદેસી ભવિયણ બૂઝવા ગુરુ ઊતર આપઈ નવનવા.
•..૧૧૧
••.૧૧૩.
...૧૪
...૧૧૫
સુણી પરદેસી તાહરી નાહિ કોઈ વિલસંતિ, કઈ મારઈ કઈ જીવતું મૂકઈ જે નચિંત. પરદેસી ઉવાચ ખંડવિખંડ કરી ઘણુઉં, છેદી નાખું સીસ, કિમઈ ન મૂકું તેહનઈ જઈ કિરિ પાડઈ ચીસ. ગણધરવાચ . હવઈ તે ટવલતું ભણુઈ તુઝનઈ છછકાર, વાહનઈ આવું મિલી મૂઝ મૂકું ઈકવાર. રડઈ પડઈ અતિ દલવલઈ તઈ ન મૂકઈ સોઈ, તિમ આજુ પરવસિ પડિઉ આવી ન સકઈ સોઈ. નાનુ ઉતર સાંભલી હીઈ વિમાસઈ ઈસ એતાં કે નાનું નહી જાણઈ સયલ જગીસ. પૂછિઉ ઊતર માહરુ મુઝ નવિ દેતુ કઈ પહિલઈ ઊતરિ પરખી એ તુ સમરથ હોઈ. એ આગલિ હિવ ઊઘ સૂકડિનુ જિમ બેલ નર–સવને જોઉં સી અગલટ બેલૂ બેલ. ઊતર એક દુઆ ભણી ગરવ મ આણિસિ મૂઢ, આગઈ વાદ ઘણું હવા તું કિમ જીપસિ ગૂઢ.
...૧૧૬
...૧૧૭
...૧૧૮
•••૧૧૯
...૧૨૦
For Private and Personal Use Only