________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•..૨૩
કવિ સહજસુંદરની રસલિએટર મેહરાયની વરતીર૧ આણ
ધરમ ભપ થયું નરવાણ: આહેડ વિલિ અંગીરી વનિ વિચરઈર૩ જિમ વનવાગરીર, પાપી પ્રગટ થયું ભૂપાલ માહિ પાહિ૨૫ નખાવઈ જાલ.
ખટદરસણ માનાઈરફ પાખંડ ક્રોધ માન માયા મદ ચંડ. પડપચા ખાણ તણી નહીં ઘાત
સાતે ઘાતિ થયું ભિલિઉ મિથ્યાત. ગુરુજણ નમવાની નહી ટેવ છાંડવાં કુલગુરુ નઈ કુલદેવ, મનપરિણામ થયું વિકરાળ જિમ જલ ઉપરિ વલઇ સેવાલ.
ખરડિ રુધિર જસૂ૨૭ પૂતળું મસિ- ટબકઈ વણઠલું પૂતલઉં, રાજ આપણુપે જિહાં ચેર કહુ તે કવણ સમાવઈ સેર.
વસ્તુ વીર જિણવર વીર જિણવર પાય પણુમેવિ રાય પરસી તેહનું, ભણિલું રાસ ઉલ્હાસ આણીય; કરઈ કુકમહ કેડિ, પરિ નથિ લે–પરલગ જાણીય, અવદર૮ અંન્યાઈ જવટી, મેëિ નરગિ પ્રિયાણ તવતી-નયરી તિહાં, વરતાઈ પાપ આંણદ ...૨૮
દૂહા-હાલ રાય પરદેશી તેહનું, મંત્રી–મુગટ ચિત્રસાર, ગિરુઉ નઈ ગુણવંત નર, જગવચ્છલ દાતાર. કુમત વાય વા જઈ ઘણા, વરતાઈ પાપ નિટોલ, અવર નર તરૂયર પડઇ, પણિ તે મંત્રિ અટલ°.
For Private and Personal Use Only