________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંધાની વાધ્યાય
૧ નં.
૨ નં.
નવા નવિ કીજે કહી ઈ પારકી રે, સંધાન છે મેટ પા૫ રે, વયર વીરેધ વાધે ઘણું રે, નંદ્યા કરતાં ન ગણે માયબાપ રે. દૂર બલતાં દેખું સહૂ રે, પણિ પગિ માહે બલતા પેખે નહિ કેય રે પાંહે જે મલ માહે ધેયાં લૂગડાં રે, તે કામ ઉજતાં હોય છે. આપે આપ સંભાલીઈ રે, પરહરી ઈ પરનંદાની ટેવ રે, થડે ઘણે અવગણી સદ્દ ભર્યો રે, કેહના ચૂઈ નલિઆ કેહના નેવ રે. નંદા કરસ્યું તે જાણ્યું નારકી રે, તેહના તપ કીધલા કેક રે, નંધા કરે તે કરયે આપણી રે, છમ છૂટે પાતિક શેક રે. ગુણ ગ્રહ સહુકો તણા રે, જેહમાં હોઈ એક બે ત્રણ આર રે, કૃપા તણી પરે પામ રે, સહજસુંદર કહે સાર રે.
૩ નં.
૪ નં.
૫ નં.
| ઇતિ નંદ્યાની સ્વાધ્યાય છે
For Private and Personal Use Only