________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
...
૭
કવિ સહજસુંદરની રાસકતિએ મત પસારુ એ લવલેસ, અભિય સમાણુઉ એ ઉપદેશ, ઇરીઆવીનું રચીઉ રાસ, સંવત વરસવાર કણ માસ, કુણ મૂહરત કુણુ વાસર જોઈ તે પુણ લહિસ્યઈ વિરલું કોઈ શિવપુરિ પટુતા મુનિવર જે, અમર પરમપુરિ અલ સાતેય, સિદ્ધ કહ્યા છઈ પરમ પ્રકારિ, સંવત એક વ કવિ સંભારિ. તે વલિ ઈ ઈયાં ચ વિમાન, તેહ માંહિ જે પહિલ પ્રધાન, મદુરત જાણે સાચઉ તેહ, મંગલ મૂલ તણૂં જે ગેહ. ગેયમ નીમાંનઈ સહિ નાણિ, કંચૂ પહિરઈ નીલ વિનાંપણે. એ જ વાત અછઈ પાધરી, માસ લીલું મનિ સમઝી કરી. ઘણું પહિબ્રૂ જેણિઈ સશિ ધરમાં, કવણું વરસ કવિ સંખ્યા કરઈ. રે તુઝ પ્રાણી દિઉં પ્રતિબંધ, હઈડઈ મણિસ બહુલું ક્રોધ. બાર ભાવન મનિ ચીત જે વિરાણું છ કાપી ત (3) જે, નવતય પ્રીછેનઈ વ્રત બાર, અનંતાય બત્રીસ જે સાર. એ સંખ્યા માં વરસી કહી, કે બૂઝઈ કે બૂઝઈ નહી,
For Private and Personal Use Only