________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..પર
...૫૪
••.૫૫
..૫૬
ઈરિયાવહીવિચારરાસ
હિવ પંચેશ્રી થલચરા એ જલચર નર મેર, મીન મળ્યાદર કાછલ એ, સુરનાર ય ઠેર. અભિયા સનમુખ આવતા એ પાપ કરિ હણીયા,
અધ ઊપાડી નાંખિયા, એ અધહાથે ચણીયા. વિઆ પુંજિ એકઠ કિદ્ધ, અધઢાંક્યા ઘેલંઈ લેસિઆ ભીતિ લગાડીયા એ, મસલ્યા કર મૂલઈ. માહોમાહિ સયર મેલિ, સંધાયા 'પીડિયા, સંધાયા અથ થેડિસિઉ એ, દુહવ્યા વલી ભીડયા. પરિ આવિઆ પરિતાપવ્યા એ—
– સવિ હું જે પાસિ, ક્લામિ આગિ લાણું કીધ, વલી બાધ ભરી સે. મરણ સમા કરી મૂકી આપ, નિર્ટલ ન માર્યા, ઉદ્દવીઆ બહાવી એ, નઈ વલીય ન માર્યા. ઠાણું ઊઠણ કરાવી એ, ઈક થાનક હતી, બીજઇ થાનકિ મૂકીઆ એ, વાટિ જવ જવ જતી. અદ્ર ઉપઉ તે જ તુ ભમઈ, નવિ ઠાંમ જ પામઈ નયણ વિના દેખઈ નહી એ પડી ઈ બહુ ભાઈ. છવ થકી છકે ટાલીઆ, વિજોગ જ કીધા, મિચ્છા દુક્કડ એવડા એ, પડિકમણુ ઈ દીધા. શ્રાવય કુલ વિણ જાણીઈએ, એ ભેદ જ કેમ, નિવડ પડિકમ ગાંઠંડી એ, તે છૂટઈ એમ. પડિકમઈ ઈરિયાવહી એ, જઉ વારંવાર મન સુધિ ખરીય સંભારીઇ એ, લહીમાં ભવપાર. જીવ અનંત ખમાવી એ, વિકથા સવિ વારી, જે જે પ્રાણ વિરાધીઆ એ, હિયડઈ સાંભારી.
...૫૮
...૬૨
...૬૩
ઉપઈ ઈરિયાવહીનું બહુલ તે સવિજાણુઈ
વિચાર, જગદાધાર,
For Private and Personal Use Only