________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) પરસુખ દેખી નવિ શકે સુવા દુર્જન એહ આચાર #ગુવાહા જિમ માખી મારે ને મરે છે સુવ પરદુ:ખદાયક હોય ગુહા જવા પાવસ ગલે સુગા પરસુખે ખલ દુખી હોય ગુના ૧૮ કહે સિદ્ધિ કાણી કરે છે સુ છે તે તિમ થઇ નિરધ ગુવા બુદ્ધિ પણ અણજાણતી સુવા બિગુણે વરે થઈ અંધ ગુa૧૦ તિણીપરે તમે અતિલોભથી સુગા ચાહે છે શિવમુખ ગુરુ મૂલથકી પણ ચકશે સુવા સેહિલા નહિ શિવસુખ ગુવારના હઠ છોડી અમચું રમે સુત્ર છે વડપણે સંયમ લાગ ગુવા નયવિમલ ઈણિપરે કહે સુવા ધન જખુ મહાભાગ ગુવાર
| ઇતિ સિદ્ધિબુદ્ધિદૃષ્ટાંત સઝાય ,
૩ |
| દુહા . મહેમાંહિ અમરખ કરે, એતો નારીભાવનું રાશિ અનંતી પાપની, બાંધે કપટપ્રભાવ જુઠું સાહસ કપટતા, જડતા અશુચિ ભંડાર;. લાભપણું અમરખપણું, એ અવગુણ અવતાર પંથ ઉપથે ન જાણતી, વધતે વિષયવિકારઃ જે તરૂણીની સંગતિ, બાંધે બહસંસાર પણ હું જાણું સવથા, ૨ઉપથ ન ચાલું કેમ જાત્ય તુરંગતણીપરે, મારગે ચાલુ ખેમ તે કુણ જાય તુરગમે, ચાલે શુદ્ધ પથ; તવ જબૂ તેહની કથા, દાખે ધરી ઉમથ
તે ઢાળ ૨૦મી છે.
(સ્વામિ સહાકર –એ દેશી.) જંબુ ઉત્તર વલતુ ઇમ ભણે, નિજ નારીનાં વયણાં અવગણે ફૂટક–અવગણે જ બુ વયણ તેહનાં, જાત્ય તુરંગતણુપરે;
અણું મારગજાણ સુધો, કુંણ મુઝને દુ:ખ કરે છે જિમ તે તુરંગમ પંથે ચા, ઉપથે ન ગ ચેરશ્ય; તિણિપરે હું તુમ વયણ ન ચલું, કહો જે બહુરશુરાદા ૧ અમર્ષ. ૨ ઉત્પથsઉન્માર્ગ.
For Private and Personal Use Only