________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન ધર્મ પિસહ કરી, તે નિરવહીયે કત
જા દુવિધ ધમ જિનવર કહે, મુનિવર શ્રાવક ધમ; દેશવિરતિ આરાધતાં, બાંધે જિનનામ કમ તે માટે નવિ કીજીએ, અધિકે લોભ લગાર; લોભ થકી દુખણી થઈ, સિદ્ધિ બુદ્ધિ દેઈ નાર
૫૬ તે નારી કહે કુંણ થઈ, લોભ થકી દુખ ઠામ; પ્રભવાદિક સુણતાં કહે, પંચમચી અભિરામ
છે ઢાળ ૧૯ મી ||
રાગ-રામગિરિ. નભસેના પાંચમી કહે સુણે કતા,ભેગો ભોગ વિશેષગુણવંતાજી. લોભ ઘણે નવિ કીજીએ સુણે કંતાજી, લોભે દુ:ખ અશેષ ગુવાટ અમ સરિખી શિવવહુ નથી સુ મ કર પરાઈ ટાપ Imગુવા સિદ્ધિ બુદ્ધિ પરે પામશે સુગ આયત પશ્ચાતાપ ગુવાલા જયપુરે દઈ તરૂણી વસે સુવા સિદ્ધિ બુદ્ધિ અભિધાન ગુરા પરઘરે કામ કરે સદા સુવા દલિદ્ર દુ:ખનિધાન ગુનાલગા એક દિન તેણે દેખીઉં | સુ૦ I સરેવર સારવાહ mગુon સુખવિલસું ક્રીડા કરે સુવા આણંદ અંગે અથાગ ગુનાના “બુદ્ધિગંભણ પુછીયું સુત્રો યે ગુણે સુખીયા એહ #ગુવો *લંબોદર પૂજા ફલેં સુવા પરિઘલ કદ્ધિ અહ ગુવારા બુદ્ધિ દરિદ્વિણુ ઈમ ભણે છે સુ૦ | સેવે ગણપતિપાય ગુહા ઘર લીંપે ઝાડ દીયે સુવા કુલપર પથરાય
ગુડગા૧૩ ૫માસ ટકને અંતરે સુ છે તુઠો ગણપતિ દેવ ગુવા એક દીનાર દીયે દિન પ્રતિ સુવા બુદ્ધિને ફલી સેવ ગુવા કn એક દિન સિદ્ધિ પુછીયું છે. સુત્ર છે તે પામ્યું ધન કેમ ગુવા સરલપણે બુદ્ધિ કહે સુવા નિજ વરતંત તે તેમ ગુના૧૫ ગણપતિ તેણે આરહી સુ ! તુઠે કહે વર માગ !ાગુ બુદ્ધિથકી બમણે દીએ સુના મા બમણે ભાગ ગુગા૧દા બુદ્ધિ અમરષ આંણતી સુવા સિદ્ધિ ઉપર તિણીવાર ગુદા
૧ ભણે છત્યપિ. ૨ આગામિકાળે. ૩ બુદ્ધિયે બ્રાહ્મણને પુછ્યું. ૪ લંબોદર=ગણપતિ ૫ માસને અંતરે. ૬ અમર્ષ=ઈર્ષ્યા,
For Private and Personal Use Only