________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
જનક કુંટુંબે આયાજી, રજનની મારી જાય મુનિવને તે કૂતરીજી, જાતિસમરણવંત; નિધાન દેખાડીને કયા, પરિજન સમક્તિવત દેવલાકે ગઈ કૂતરીજી, છડી મેાહુ મિથ્યાત; પિતરપિડ કૃષ્ણ કેહુનેજી, દિયે પ્રવા સુણ વાત * મૂઢપુરૂષ કાઇ તરૂ વર્ષજી, અપર દિશે સિ’ચાય, જોયણ તિ ચરૂ આંતરંજી, કિમ તે પુષિત થાય તેહુને સહુ જિમ ઉપસેજી, હિાં જલ કિહાં તરૂમૂલ; તિણીપરે કા કેહને દીયેજી, પૂર્વજ જલ અનુકૂલ મ જાણી સયમ ગ્રંહું, કહે જમ્મૂ ધરી પ્રેમ શ્રીવિમલ વિરાજના, શિષ્ય કહે નય એમ
॥ કૃતિ જખસ્વામીઅધિકારે મહેસરદત્ત દૃષ્ટાંત તૃતીય સઝાય
|| દુહા |
ક્રમ નિપુણી પ્રભવે કહે, સમજ્યાનું એ સાર; જે કાંઇ આપણુકી, કીજે પરઉપકાર પ્રથમ પુણ્ય એ તાહરે, દીજે જિવતદાન; કૃપાવંત તે સયમી, એહિજ પુષ્યનિદાન હે જબ પ્રભવા ! મુણા, ધર્મે જસ મન હેઈ તેહને બાંધિ નવિ શકે, અતુલીખલ જે કાઇ કહે પ્રભવા જો મધથી, છૂટે સુઝ ૪પરિવાર; તા તુમસાથે આદર્, સુધા સયમભાર તવ ખેલી પહેલી પ્રિયા, સમુદ્રસિરી સિરદાર; પ્રભવા તમે સયમ પહેા, છે. તસ્કરમાં સિરદાર દુ:ખીયા સુખને ચાહતા, ઉદેરી લીધે ટ;
For Private and Personal Use Only
| ગુજુ ૧૩૫
[ગુણગી૧૪॥
ગુણુ॥૧૫॥
|ગુણ૦॥૧॥
ચુગા૨ા
'
ગુણ ૧૮૫
॥ ૧॥
#1 211
# 811
॥ ૪॥
॥ ૫॥
૧ જનક જે પિતાના જીવ જે પાડી તેનું ભક્ષણ કરી ગયા. ૨ મહેસરદત્તની માતાને જીવ.
૩ કાષ્ઠ મૂઢપુરૂષ પૂર્દિશ ઝાડ વાવે તે પશ્ચિમદિશિયે બે, ત્રણુ, ચાર જોજનને આંતરે દૂર જઇને પોતે વાવેલા ઝડતર પાણી સિંચે તે તે ઝાડ શું પુષ્પિત ( ખિલેલ ) થાય ? અપિતૃ ન થાય તેમ શ્રાદ્ધનું પશુ જાગુતું. ૪ જે ચારેય થંભાયેલા છે તે.