________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
| દુહા | ઇમ નિસુણું પ્રભવ કહે, સુણ જંબૂ ગુણવત; ઘરે સૂને પુત્રજ વિના, જિમ કામિની વિણ કંત પુત્ર વિના ગતિ નહિ હોઈ, એહ પુરાણે શાખ; વિલસી પુત્ર થયા પછી, સંયમશું મન રેખ કહે જબ જે પુત્રથી, ગતિ પામીજે સાર: તો પશુ કુટિ પંખીયાં, પામે શુભ અવતાર
A ૩H પુત્રથકી નવિ રાંપજે, સુગતિ કગતિને ફેર; એ સંસારિક લોકને, મહતણે અંધેર
|| જી. જિમ મહેમરદત્તને, સુત નવિ આ કામ; કહે પ્રભવો તે કુણ છે, ભાખે ભૂસ્વામી
|| ઢાળ ૧૦ મી છે (ઝાંઝરીયા મુનિવર તથા ગિરૂઆ ગુણ વિરજી—એ દેશી.) એ સંસાર અસારમાંઇ, થિર નહીં પુત્ર કલવ; વિજયપુરનગરી વસે છે, શેઠ મહેસરદત્ત,
ગુણવતા પ્રભવા સુણ સંસારસ્વચ્છ / ૬ કણ કેહેને સુખદુ:ખ દીયેજી, કુણ રાખે ઘસૂત; કુણ કેહેને કહો ઉદ્ધરેજી, ફલ દીયે નિજ કરતુત mગુણવા ગા પરભવ જાતાં ઈમ કહે, શેઠ મહેસર તાત; વર દિવસે માહરે, કરજે મહિષને ઘાત ગુણમાં ૮૫ જનક મરી ભેંસ થાજી, વનમાંહિ વિખ્યાત; ઘરમાંહે થઈ કૂતરી, મહેસરદત્તની માત
mગુણવા લા પરણું તરૂણુ તેહનીજી, કુલટાને આચાર; ઘાત કર્યો જે જારનો છે, તે થો સુત અવતાર ગુણવા૧n કર્મયોગે તે મહિષજી, હણીયો દિવસ સાધ; પલલ કુટુંબે આયોજી, ખંડ ખંડ વિરોધ
ગુણ ૧૧૫ ઇસમેં આ ગોચરીજી, મુનિવર શ્રીધર્મષ; અસમંજસ દેખી વજી, અહે અહે મેહને દેષ ગુણગારા મા તે વાહલ થયો, પ્રેમથકી ફુલરાય;
૧ મહેસરદત્તના પિતાના શ્રાદ્ધને દિવસે. ૨ માંસ.
For Private and Personal Use Only