________________
२२
સંગીત, નૃત્ય અને નાટ્ય
વાઘો। પરિચય સ્વ. સંગીતનો ક્રૉંચનલાલ હીરાલાલ મામાવાળાના સહકારપૂર્વક આપ્યા હતા. એ વાતને આજે વીસેક વર્ષનાં વહાણુ વાર્યા એ છતાં એને લગતા લેખે અપ્રકાશિત રહ્યા છે.
"
"
વણ કસમુચ્ચય ( ભા. ૧ )માં જે વણુ ક `અંગે વિવિધ કૃતિઓ અપાઇ છે તેમાંની કેટલીકમાં વાઘોને ઉલ્લેખ છે. આની સુચી એના ભા. ૧, પૃ. ૧૬૩-૧૬૪માં અપાઈ છે જ્યારે વિષેનું નિરૂપણુ આ ભાગના પૃ. ૭૩-૭૮માં છે.
કેટલાંક વાઘો
વીણા ઇત્યા—િ- શ્રી૰ રા૦ યાર (ખંડ ૩, ઢા. ૫)માં વીણાને મૂંગે ભાંગફાડ અને અશુદ્ધિ એ એ બાબત અનુક્રમે નિમ્નલિખિત *ડી ૨૦ અને ૨૬માં દર્શાવાઇ છે ઃ~~~
દ
',
(૧) ત્ર ત્ર ૩ટે તાંત, ગમા જાયે ખસી હૈ। લાલ ગ (૨) “ વીણા સગભ` તે દાધા દંડ, ગલે ગ્રંથું ઢા લાલ કે તુંબડ તેણુ અશુદ્ધપણું મે' તસ કહ્યું હું લાલ પ્ ॰' માનવયે ૨ષણ' પર્વની ચાયની પહેલી કડીમાં ઢાલ, દદામા, ભેરી, નફેરી અને ઝલ્લરીના ઉલ્લેખ કર્યો છે.
રામચન્દ્રસૂરિના શિષ્ય ભંગલ(જયમ ગલ)સૂરિએ રચેલા ”મહાવીર --‰*કલશમાં જયઢ′ છા ), મલ( માઈલ ), અલક્ષ}રી, તિઉલ, દુન્દુભિ, સંખ (શ`ખ), કાહલ, સાલ () અને વીષુ (વીષ્ણુા)ના ઉલ્લેખ છે આ જ કૃતિ જૈવ ગૂ૦ ૩૦ (ભા. ૧)ના લગભગ પ્રારંભમાં પૃ. ૭૫-૭૬માં“મહાવીર જન્માભિષેક”ના નામે નોંધાઇ છે. એમાં ૧૮ ટુંક (પો) છે. એ પૈકી ટુંક ૧૧, ૧૨, ૧૭ અને ૧૮ એમાં ઉદ્ધૃત કરાઇ છે.
૧. આ સંબંધમાં જુએ પૃ. ૩૫, ૪૦ અને ૭૪-૭૫.
ૐ. આ થેય · શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રખેધ-ટીકા ’ ( ભા. ૩, પૃ. ૮૭૧– ૮૭૨)માં છપાઇ છે.
૩. એમણે વિ.સ. ૧૩૧૯માં સુધા’પર્વત ઉપરના ચાચિગદેવના લેખની પ્રશ્નતિ રચી હતી.જૈ, મૂ॰ ક॰ ( ભા, ૧, પૃ. ૭૬)
૪. આ સમધમાં જુએ પૃ. ૧૦૨, ટિ. ૮