SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન કેલેજમાં અર્ધમાગધીના પ્રાધ્યાપક તરીકે એઓ કામ કરતા હતા તેવામાં એમણે એ કોલેજમાં અચાન્ય પ્રાધ્યાપકાદિ સમક્ષ સંસ્કૃત સાહિત્ય અંગે સંસ્કૃતમાં મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, પ્રસ્તુત વ્યાખ્યાનને વિશેષ ઉપયોગી બનાવવા માટે એમણે વિષમ પરિસ્થિતિમાં પણ ઉઘાત અને ચાર પરિશિષ્ટ તૈયાર કર્યા છે. વળી પરમપૂજય મુનિવર શ્રીયશોવિજયજીની સુચના અનુસાર આ માલાના નામગત મુક્તિ અને કમલથી નિર્દિષ્ટ મુનિયુગને સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. કાપડિયાની સાદર વિજ્ઞપ્તિ અનુસાર ૫૦ પૂ. મુનિશ્રી યશોવિજયજીએ મારી. સંગીતકલા કથા અને ગ્રંથ અંગે બે બેલ” લખી આ પુસ્તકને સમૃદ્ધ બનાવ્યું પ્રસ્તુત પુસ્તક છે. વિશેષમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય” (વડોદરા)ના સંગીતવિભાગનાં અધ્યક્ષ અને એ જ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત ભારતીય સંગીત-નૃત્ય-નાટય-મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય પ્રો. રમણલાલ છોટાલાલ મહેતાએ પ્રસ્તાવના લખી આ પુસ્તકના મહાવમાં વૃદ્ધિ કરી છે. એ બદલ અમે એ ત્રણે મહાનુભાવોને હાર્દિક આભાર માનીએ છીએ. અંતમાં આ પુસ્તકના પ્રકાશનખર્ચને પહોંચી વળવામાં મુંબઈના ઉપનગર ચેમ્બુરના શ્રીષભદેવ - જિનાલયના દરટીઓએ કરેલી નાદર આર્થિક સહાયની અમે સાભાર નધિ લઈએ છીએ, પનાલાલ લાલચંદ
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy