SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઉકલે છે અને જે ૨૩ ઉવિશુદ્ધાદિ વારની દ્વિવિધ વ્યાખ્યા– જે છાતીમાં સ્વર વિશાળ હેય તે તે “ઉશવિશુદ્ધ' છે. જે સ્વર કંઠમાં રહેલો હોય અને અસ્પષ્ટ હેય તે “કંઠ-વિશુદ્ધ” છે. (મરતાને પામેલ) સ્વર અનુનાસિક ન હોય તે તે “શિરાવિશુદ્ધ' છે. અથવા ઉર, કંઠ અને શિરમાં લેબ્સથી અવ્યાપ્ત સ્વર હોય તે તે ઉરે વિશુદ્ધ ઇત્યાદિ ગણાય. (અચુ અહ, ઠાઅ, અહે). કંઠવિશુદ્ધની વ્યાખ્યામાં મતાન્તર– અહમાં અસ્પષ્ટને બદલે અતિસ્પષ્ટ એ જે અર્થ કરી છે તે સમુચિત છે? રિજિતને અર્થ– એ સ્વર અક્ષરોમાં અને ઘેલનાના સ્વરવિશેષમાં સંચરતી વેળા જાણે નાચતે હેય એ હેવાથી એ “રિભિત” કહેવાય છે. રાગમાં નિબદ્ધ પદ આમ ગવાય છે. (અચુ, અહ). ' રિભિત' એટલે ઘોલનાની બહુલતાવાળું એમ ઠાઅમાં કહ્યું છે, જ્યારે અહમાં રિજિતને બદલે રિંગિત” એમ કહ્યું છે. ૧ અહ. ૨ આ શબ્દ ઈ. સ.ની પહેલી સદીમાં અને તેમ નહિ તે મોડામાં મોડી ઇ. સ.ની ત્રીજી સદીમાં થયેલા વાચકવર્ય ઉમાસ્વાતિએ પ્રશમતિના નિમ્નલિખિત . ૪૧માં વાપર્યો છે : પરિમિતાપર્વતોષિદ્ધિમૂવારવાઃ | - ત્રાપાદરો વિનાશકુપયાતિ જ.” ૩. આને બદલે “રંગિત' હોવું જોઈએ એમ ભાસે છે. -
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy